Navratri Puja 2022: શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે. નવરાત્રિના પાંચમા દિવસે માતા સ્કંદમાતાની પૂજા કરવાનો નિયમ છે. આ વર્ષે 30 સપ્ટેમ્બરે મા સ્કંદમાતાની પૂજા કરવામાં આવશે....
Navratri Puja 2022: શારદીય નવરાત્રીના પવિત્ર દિવસોનો પ્રારંભ થઈ ગયો છે. નવરાત્રિમાં મા દુર્ગાના નવ અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવાનો કાયદો છે. નવરાત્રિના ચોથા દિવસે, મા દુર્ગાના...
Navratri Puja 2022: નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજાનો છે નિયમ!આ સમયે શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે. નવરાત્રિના નવ દિવસ સુધી મા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા...
હિન્દુ ધર્મમાં નવરાત્રિનું વિશેષ મહત્વ રહેલું છે. શારદીય નવરાત્રિના નવ દિવસ દરમિયાન ભક્તો ઉપવાસ કરે છે અને માતાની વિધિપૂર્વક પૂજા કરે છે. નવરાત્રિના આ પવિત્ર દિવસો શુભ...
આદ્યશક્તિ મા અંબાના નવલા નોરતાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, ત્યારે માટીના દેશી ગરબાનુ બજારમાં વેચાણ જોવા મલી રહ્યુ છે!હાલ આપણે જાણીએ છીએ એ મુજબ,...
હિન્દુ સંસ્કૃતિમાં નવરાત્રિના નવ દિવસોનો વિશેષ મહિમા છે. જો આ દિવસોમાં કોઈ વ્યક્તિ પૂરી આસ્થા અને શ્રદ્ધાથી મા દુર્ગાની ઉપાસના કરે તો એની ઈચ્છા અવશ્ય પૂરી...
નવરાત્રિની દરેક ઘરોમાં તેના સ્વાગતની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. શું તમે જાણો છો કે નવરાત્રી દરમિયાન તમારે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ? આપણાથી ઘણી...