The SquirrelThe Squirrel

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    મેટાએ કરી મોટી જાહેરાત, હવે એક જ વ્યક્તિ ફેસબુક પર ચાર પ્રોફાઇલ બનાવી શકશે

    12માં માળેથી નિર્માણાધીન બિલ્ડિંગનો પાલખ ધરાશાયી થતાં ત્રણ મજૂરો મોતને ભેટ્યા, સેફ્ટીની વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ

    સુપ્રીમના આદેશ મુજબ પીડિતાની ઓળખ છતી ન થઈ શકે, પોલીસ જ કાયદાથી અજાણ

    Facebook Twitter Instagram
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
      • રાજકોટ
      • જામનગર
      • ભાવનગર
      • મારું શહેર
        • કચ્છ
        • ખેડા
        • ગાંધીનગર
        • ગીર સોમનાથ
        • ડાંગ
        • છોટાઉદેપુર
        • જુનાગઢ
        • તાપી
        • દાહોદ
        • દેવભુમિ દ્વારકા
        • નર્મદા
        • નવસારી
        • પાટણ
        • પોરબંદર
        • પંચમહાલ
        • બનાસકાંઠા
        • બોટાદ
        • ભરુચ
        • મહિસાગર
        • મહેસાણા
        • મોરબી
        • વલસાડ
        • સાબરકાંઠા
        • સુરેન્દ્રનગર
        • અમરેલી
        • અરવલ્લી
        • આણંદ
    • ઇન્ડિયા
    • વર્લ્ડ
    • બીઝનેસ
    • ધર્મદર્શન
    • સ્પોર્ટ્સ
    • ઓટોમોબાઈલ
    • એન્ટરટેનમેન્ટ
      • બોલીવુડ
    • હેલ્થ
    Saturday, September 30
    The SquirrelThe Squirrel
    Facebook Twitter Instagram YouTube
    HOT TOPICS
    • જાણવા જેવું
    • ટેક્નોલોજી
    • નોકરી
    • વાયરલ
    • શિક્ષણ
    The SquirrelThe Squirrel
    You are at:Home»ગુજરાત»અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આતંક મચાવનાર મૈનપુરવાલા ગેંગને ઝડપી પડતી ક્રાઈમ બ્રાંચ
    ગુજરાત

    અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આતંક મચાવનાર મૈનપુરવાલા ગેંગને ઝડપી પડતી ક્રાઈમ બ્રાંચ

    Jignesh BhaiBy Jignesh Bhai24/08/202302 Mins Read
    Share Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    અમદાવાદના જમાલપુર વિસ્તારમાં મૈનપુરવાલા ખાંડણીખોર ગેંગ બિલ્ડરો અને વેપારીઓને લાખો રૂપિયાની ઉઘરાણી માટે ધમકી આપતી હતી. જમાલપુરમાં આતંક મચાવનારી ખાંડીખોર ગેંગ સામે અનેક ફરિયાદો બાદ આખરે ક્રાઈમ બ્રાંચે તેમની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા ભરૂચમાંથી પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

    પ્રાથમિક માહિતી મુજબ જમાલપુર વિસ્તારમાં મેનપુરવાલા ખાંડણીખોર ગેંગના આતંકને કારણે સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. આ ખંડણી ટોળકીની મુખ્ય આગેવાન જમીલા તેના પતિ, બે છોકરાઓ અને ભત્રીજાઓ સાથે મળીને વિસ્તારના બિલ્ડરો અને વેપારીઓને પૈસા પડાવવા માટે ધાકધમકી આપતી હતી. અત્યાર સુધીમાં આ ટોળકીએ 20 થી વધુ બિલ્ડરોને નિશાન બનાવીને કરોડો રૂપિયાની ખંડણી વસૂલ કરી છે.

    આ કેસમાં ખાંડીખોર ગેંગનો ભોગ બનેલા બિલ્ડર મેહમુદ મકરાણી દ્વારા ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આમ ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં મૈનપૂરવાલા ખાંડીખોર ગેંગ સામે બે અલગ-અલગ ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ નોંધાયા બાદ ટોળકી ભૂગર્ભમાં ઉતરી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સમગ્ર કેસની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. જે બાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર એમ. એમ. ત્રિવેદીની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને માનવ બાતમીના આધારે ભરૂચમાંથી ખંડણીખોર ગેંગને પકડી પાડી હતી.

    ALSO READ  નવા સંસદ ના વિશેષ સત્ર માં બોલીવુડ એક્ટ્રેસ ને બોલાવી શકાય, તો દેશ ના આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ કેમ નહિ?

    પોલીસે ખાંડણીખોર ગેંગના મુખ્ય સૂત્રધાર જમીલા, તેના પતિ હારૂન રશીદ, બે દિકરા વસીમ અને સોહિલ તેમજ ભત્રીજા અય્યુબની ધરપકડ કરી છે. આ ટોળકી જ્યારે પણ જમાલપુર વિસ્તારમાં કોઈ નવું બાંધકામ ઊભું થાય ત્યારે ખોટી RTI રદ કરવાની માગણી કરતી હતી. તેમજ જો કોઇ બિલ્ડર પૈસા નહીં આપે તો કાયદાનો ડર બતાવીને બાંધકામ તોડી પાડવાની ધમકી પણ આપતો હતો. જેને લઇ સ્થાનિક લોકો પણ ત્રાહિમામ પોકારી ગયા હતા, હવે પોલીસે આ ટોળકીની ધરપકડ કરી છે.

    આ અંગે ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલીકે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં મૈનપુરવાલા ખંડીખોર ગેંગ સામે બે ગુના નોંધાયા છે. જેમના માટે અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમ આ કેસની તપાસમાં જોડાઈ હતી. જેમાં ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર એમ. એમ. ત્રિવેદીની ટીમને ટેકનિકલ સર્વેલન્સ અને માનવ બાતમી આધારે મૈનપૂરવાલા ખાંડણીખોર ગેંગ ભરૂચમા રોકાઈ ચત્તી હોવાની બાતમી મળી હતી. આ માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ભરૂચમાંથી આ ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ટોળકી આરટીઆઈની ખોટી ધમકીઓ આપીને જમાલપુરમાં બાંધકામનું કામ કરતા લોકો પાસેથી પૈસા પડાવતી હતી. અત્યાર સુધી આ ટોળકી દ્વારા લાખો રૂપિયાની ઉચાપત કરવામાં આવી છે. હાલ ગાયકવાડ પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    ALSO READ  ભાવનગરઃ નજીવી બાબતે હથિયારના ઘા ઝીંકીને યુવકની કરવામાં આવી ઘાતકી હત્યા

    You Might Also Like:

    1. રક્ષાબંધનના દિવસે બહેન માટે ખાવાનું લેવા ગયેલ ભાઈની કરવામાં આવી હત્યા
    2. હવે પ્રેમ પણ ધર્મ જોઈને કરવો પડશે, અમદાવાદના દાણીલીમડામાં બની આવી ઘટના
    3. જરૂરી છે શિક્ષકોનું ગૌરવ સ્થાપિત કરવું, શિક્ષણને ભગવાન ભરોસે છોડી અન્ય બાબતોમાં થઇ રહ્યું છે રોકાણ
    4. સાબરકાંઠાના કલેક્ટર નૈમેશ દવે સામે ફરિયાદ નોંધાતાં IAS લોબીમાં ખળભળાટ
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Previous Articleઓછી ફી મળવાથી નારાજ છે ભારતી સિંહ, કહ્યું- બાળકને છોડીને જાવ…
    Next Article પહેલા કૂતરો બનવા ખર્ચ્યા 12 લાખ, હવે થાય છે પસ્તાવો, વ્યક્તિએ કહ્યું- ‘હું હવે આ રીતે જીવવા માંગતો નથી’
    Jignesh Bhai

      Related Posts

      12માં માળેથી નિર્માણાધીન બિલ્ડિંગનો પાલખ ધરાશાયી થતાં ત્રણ મજૂરો મોતને ભેટ્યા, સેફ્ટીની વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ

      30/09/2023

      સુપ્રીમના આદેશ મુજબ પીડિતાની ઓળખ છતી ન થઈ શકે, પોલીસ જ કાયદાથી અજાણ

      30/09/2023

      ભાદરવી પૂનમના મેળા દરમ્યાન સુંદર કામગીરી કરનાર મહાનુભાવોને સન્માન આપી બિરદાવતા જિલ્લા કલેક્ટર

      30/09/2023
      Add A Comment

      Leave A Reply Cancel Reply

      Entertainment

      જેઠાલાલે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાંથી લીધો બ્રેક, જાણો કારણ

      30/09/2023

      આલિયા વિશે વિવેકે કહ્યું – તેના વિશે ખોટું નથી સાંભળી શકતો કારણ કે તે..

      30/09/2023

      પરિણીતી-રાઘવની હલ્દી સેરેમનીનો પહેલો ફોટો, સુંદર લાગી રહી છે અભિનેત્રી

      29/09/2023

      સાડી હોય કે વેસ્ટર્ન, સપના ચૌધરીના આ આઉટફિટ્સ દરેક પ્રસંગે પરફેક્ટ લુક આપશે.

      29/09/2023

      આજકાલ ટ્રેન્ડમાં છે આ પ્રકારનો નો મેકઅપ લુક, અજમાવતા પહેલા રાખો આ બાબતોનું ધ્યાન

      28/09/2023
      Stay In Touch
      • Facebook
      • YouTube
      • TikTok
      • WhatsApp
      • Twitter
      • Instagram
      Gujarat Post

      12માં માળેથી નિર્માણાધીન બિલ્ડિંગનો પાલખ ધરાશાયી થતાં ત્રણ મજૂરો મોતને ભેટ્યા, સેફ્ટીની વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ

      By Jignesh Bhai30/09/2023

      સુપ્રીમના આદેશ મુજબ પીડિતાની ઓળખ છતી ન થઈ શકે, પોલીસ જ કાયદાથી અજાણ

      By Jignesh Bhai30/09/2023

      ભાદરવી પૂનમના મેળા દરમ્યાન સુંદર કામગીરી કરનાર મહાનુભાવોને સન્માન આપી બિરદાવતા જિલ્લા કલેક્ટર

      By Jignesh Bhai30/09/2023
      © 2023 TheSquirrel. Designed by BLACK HOLE STUDIO.
      • Gujju Media
      • HD Wallpaper
      • HD Wallpapers
      • Gujarati Entertainment

      Type above and press Enter to search. Press Esc to cancel.