કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પધારેલા છે ત્યારે ગુજરાત માં અનેક વિકાસકામો ના આજે લોકાર્પણ કરવા માં આવ્યાછે.જેમાં મહેસાણા જિલ્લા પોલીસ વિભાગ માટે આજે ઉનાવા એપીએમસી ખાતે આયોજિત કાર્યક્રમ માં કેન્દ્રીય મંત્રી અમિતશાહે ઉનાવા પોલીસ સ્ટેશન તેમજ ઉનાવા અને ખેરાલુ માં પોલીસ રહેણાંક આવાસો નું ઇ લોકાર્પણ કરવા માંઆવ્યું હતું
.ઊંઝા ના ઉનાવા એપીએમસી માં આયોજિત લોકાર્પણ કાર્યક્રમ મોટી સંખ્યા માં સ્થાનિક અગ્રણીઓની સાથે લોકો જોડાયા હતા ત્યારે લોકાર્પણ બાદ પોલીસ વિભાગ ને રહેવા ની સવલત મળી છે તો લોકો ને તાત્કાલિક પોલીસ સેવા પ્રાપ્તથશે..