The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Friday, May 16, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > ગુજરાત > બોટાદ > ગઢડામાં આચાર્ય પક્ષના એસપી સ્વામી વિવાદમાં, હરિજીવનદાસ સ્વામીને ઝીંકી દીધો લાફો
બોટાદ

ગઢડામાં આચાર્ય પક્ષના એસપી સ્વામી વિવાદમાં, હરિજીવનદાસ સ્વામીને ઝીંકી દીધો લાફો

admin
Last updated: 08/12/2020 5:20 PM
admin
Share
SHARE

ગઢડાનું ગોપીનાથજી મંદિર હવે સેવાભાવ ભક્તિભાવ સાથે સાથે સત્તાની સાઠમારી માટે પણ જાણીતું થઈ ગયું છે. અહીંયા દર બે મહિને આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે ઝઘડાઓ થયા કરે છે. ત્યારે ગત રવિવારથી ફરી ગઢડા મંદિરમાં ચેરમેનની ખુરશી માટે  નાટકીય રીતે સત્તાની ખેંચાખેંચી થઈ છે. ત્યારે વધુ એક વખત ગોપીનાથજી મંદિર ચર્ચામાં આવ્યુ છે. આચાર્ય પક્ષના એસપી સ્વામીએ હરિજીવનદાસ સ્વામીને લાફો ઝીંકી દેતા તેઓ વિવાદમાં સપડાયા છે.

હકિકતમાં રવિવારે આચાર્ય પક્ષે રવિવારે મંદિરના ચેરમેન હરિજીવન સ્વામીના સ્થાને રમેશ ભગતની ચેરમેન તરીકે નિમણૂક કરી હોવાનો દાવો કર્યો હતો. જોકે, દેવ પક્ષે આ નિમણૂકને ગેરકાયદેસર ગણાવી હતી કારણ કે મંદિરની ચૂંટણીમાં તેમનો વિજય થયો છે. દરમિયાન આ અંગે થયેલી હુસાતુસીમાં પૂર્વ ચેરમેન એસપી સ્વામીએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ મંદિરના ચેરમેન હરિજીવન સ્વામી કરી રહ્યા છે.

- Advertisement -

તેમણે આચાર્ય પક્ષના એસપી સ્વામી, ઘનશ્યામવલ્લભ દાસજી અને પાર્ષદ રમેશ ભગત સામે ફરિયાદ નોંધાવી છે. હરિજીવનદાસ સ્વામીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું ચેરમેનની ઓફિસમાં ગયો ત્યારે પાર્ષદ રમેશ ભગત મારી ખુરશી પર બેઠા હતા અને પોલીસ પણ ત્યારે અમારી સામે હાજર હતી ત્યારે એસપી સ્વામીએ મને ગાળ આપી અને લાફો મારી લીધો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જોકે હાલ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી મામલાની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -

You Might Also Like

વેડરોડ ગુરુકુળમાં ભગવાન સ્વામિનારાયણ અંતઃધ્યાન દિવસ,ભીમ એકાદશી અને ગંગા દશહરાના ત્રિવિધ પર્વની ઉજવણી

વડતાલ મંદિર દ્વારા સ્વામીનારાયણની 192મી અંતર્ધાન તિથિ નિમિત્તે 17 સંસ્થાઓમાં 700 લાભાર્થીઓને પ્રસાદરૂપ ભોજનનું વિતરણ કરાયું

રાજકોટમાં કોલેજીયન યુવકે સ્વામિનારાયણ મંદિરની હોસ્ટેલમાં જેરી ટીકડા ખાઈ જીવન ટુકાવ્યું

સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ પ્રેરણા આપતાં આમોદ તાલુકાના નવા કોબલા ગામના યુવાને અંગ દાન કરી ગામનું ગૌરવ વધાર્યું.

પંચમહાલ- BAPS સ્વામિનારાયણ મંદિરના બાળ મંડળના બાળસેવક દ્વારા વ્યસનમુક્તિ અભિયાન હાથ ધર્યું

TAGGED:gadhadasp swamiswaminarayanswaminarayan mandirગઢડાગોપીનાથજી મંદિર
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

FIH પ્રો લીગના યુરોપિયન રાઉન્ડ માટે મહિલા હોકી ટીમની જાહેરાત, સલીમા ટેટેને કમાન મળી
સ્પોર્ટ્સ 13/05/2025
સવારના નાસ્તામાં બ્રેડ અને દહીં સાથે બનાવો સ્વાદિષ્ટ ટોસ્ટ, રેસીપી છે ખૂબ જ સરળ
રેસીપી 13/05/2025
આજે છે જેઠ મહિનાનો પહેલો બડા મંગલ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
ધર્મદર્શન 13/05/2025
Appleના નામે ચાલી રહ્યું છે મોટું ક્રિપ્ટો કૌભાંડ, ભૂલથી પણ ન કરો આ ભૂલ
ગેજેટ ટેક્નોલોજી 12/05/2025
ઉનાળામાં પલાળેલી કિસમિસ ખાવાથી શું થાય છે? જાણો ક્યા ફાયદા મળે છે અને સેવન કરવાની સાચી રીત.
હેલ્થ 10/05/2025
- Advertisement -

You Might Also Like

Amreli- Harililamrut Katha Parayan was organized in Timba village
અમરેલી

અમરેલી- ટીંબી ગામે હરિલીલામૃત કથા પારાયણનું કરાયું આયોજન

1 Min Read
અમદાવાદગુજરાત

કોરોનાને કારણે BAPS શાહીબાગ સ્વામિનારાયણ મંદિરમાં 30 એપ્રિલ સુધી દર્શન બંધ

1 Min Read
પોલીટીક્સગુજરાતબોટાદ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો, બોટાદ જિ.પંચાયત હવે ભાજપને જીતવામાં સરળતા

1 Min Read
અમદાવાદગુજરાત

BAPS યોગીજી મહારાજ હોસ્પિટલમાં કોરોના રસીકરણ કેન્દ્રનો આરંભ

1 Min Read
છોટાઉદેપુરગુજરાત

બોડેલીનું બાંડી ગામ બન્યું યોગીનગર…

2 Min Read
ધર્મદર્શનગુજરાત

પ્રમુખસ્વામી મહારાજની 99મી જન્મજયંતિની ઓનલાઈન ઉજવણી : દેશ-વિદેશના હરિભક્તોએ લીધો લાભ

3 Min Read
ગુજરાત

ગઢડામાં બિસ્માર રસ્તાથી વાહન ચાલકો ત્રાહિમામ…ધારાસભ્યની કામગીરી સામે સવાલ…

1 Min Read
વર્લ્ડ

પાકિસ્તાનમાં પણ ધામધૂમથી ઉજવાઈ દિવાળી, કરાચીનું સ્વામિનારાયણ મંદિર રોશનીથી જગમગી ઉઠ્યું

1 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel