કૃષિ કાયદાને લઈને ચાલી રહેલ ખેડૂતોના આંદોલનના પગલે કેન્દ્રની મોદી સરકારને તેનુ મોટુ નુકસાન ભોગવવુ પડી શકે છે. આ વાત ભાજપના જ આંતરીક સર્વેમાં સામે આવી...
કિસાન સંગઠન અને સરકાર વચ્ચે 10મા રાઉન્ડની વાતચીત સમાપ્ત થઈ ગઈ છે. સરકારે કિસાનોને પ્રસ્તાવ આપ્યો હતો કે એક ચોક્કસ સમય માટે કાયદા પર પ્રતિબંધ લગાવી...
કેન્દ્ર સરકારે દેશના ડોક્ટરો સંબંધિત એક મોટો નિર્ણય લીધો છે. જેનાથી મેડિકલ સાથે જોડાયેલા લોકો પણ આશ્ચર્યચકિત છે. આ નિર્ણય અનુસાર હવે આયુર્વેદના ડોક્ટરો પણ સર્જરી...
કોરોના સંકટમાં પાટા પરથી ઉતરી ગયેલી અર્થવ્યવસ્થાને ફરીથી દોડતી કરતાં માટે મોદી સરકારે વધુ એક રાહત પેકેજની જાહેરાત કરી છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે આત્મનિર્ભર ભારત...
કેન્દ્ર સરકાર તહેવારોની સીઝનમાં કર્મચારીઓ માટે મહત્વની જાહેરાત કરી રહી છે. ત્યારે રિટાયર્ડ PSU બેન્કર્સ માટે મોદી સરકાર તહેવારોના સમયગાળામાં મોટી ભેટ સમાન જાહેરાત કરી શકે...
સોશિયલ મીડિયામાં કોઈપણ મેસેજ વાયરલ થતા વાર નથી લાગતી. જોકે ઘણી વખત અફવાઓ પણ વાયરલ મેસેજ દ્વારા ફરતી થઈ જાય છે અને લોકો એને ક્યારેક આ...
પીએમ મોદીએ તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં ફરી એકવાર દશેરાની જનતાને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે દશેરા એ સંકટો ઉપર વિજયનો તહેવાર...
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વધુ એક વખત મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે રાજ્યસભામાં થયેલા હોબાળા બાદ 8 વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવા મામલે સરકારની કાર્યવાહીની...
કોરોના સંકટ વચ્ચે ભારત માટે એક સારા અહેવાલ સામે આવ્યા છે. વર્લ્ડ ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન (WIPO) દર વર્ષે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ (GII) રેન્કિંગ જાહેર કરે છે....
કોરોના સંકટકાળમાં બેંક લોનની ઈએમઆઈ ભરવા માટે રીઝર્વ બેંક તરફથી આપવામાં આવેલ લોન મોરેટોરિયમની રાહત 31 ઓગસ્ટે પૂર્ણ થઈ ગઈ છે.ત્યારે લોન મોરેટોરિયમની સમયમર્યાદા વધારવાની માંગણી...