કૃષિ કાયદાને લઈને ચાલી રહેલ ખેડૂતોના આંદોલનના પગલે કેન્દ્રની મોદી સરકારને તેનુ મોટુ નુકસાન ભોગવવુ પડી શકે છે. આ વાત ભાજપના જ આંતરીક સર્વેમાં સામે આવી...
ભ્રષ્ટાચાર વિરોધી સંગઠન ટ્રાન્સપન્સી ઈન્ટરનેશનલ કરપ્શનને લઈને નવો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં ભારતમાં ચીન કરતાં વધારે ભ્રષ્ટાચાર થતો હોવાની વિગત સામે આવી છે, પરંતુ...
તહેવારની સીઝન પહેલા નાણા મંત્રી નિર્મલા સીતારમણે સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે. નાણા મંત્રીએ કહ્યું કે, કોવિડ 19ની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર થઈ છે. ત્યારે...
દેશમાં કોરોના મહામારી વચ્ચે દેશભરમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે. ત્યારે લોકડાઉન 4માં જીવનજરુરીયાતની કેટલીક ચીજ વસ્તુઓને છૂટછાટ આપવામાં આવી હતી. ત્યારે લોકડાઉન 4ની સમય મર્યાદા આવતીકાલે...
આજે મોદી સરકારના મોદી 2.0ના કાર્યકાળનું પ્રથમ વર્ષ પુરુ થયું છે. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને પત્ર લખીને કોરોના વાયરસની વિરુદ્ધમાં દેશની એક્તાને સલામ કરી છે....