પંચમહાલ- મારુતી કોટસુ કંપનીના કામદારોએ આપ્યું આવેદન
પંચમહાલના હાલોલ જીઆઇડીસી ખાતે આવેલ મારુતી કોટસુ સિલિન્ડર કપનીમાં કામ કરતા અને…
પાટણ- બ્રહ્માકુમારીમાર્ગ પરના નાળા પાસે રહેતા શ્રમિકોનો રસ્તો થયો બંધ
પાટણ શહેરના બ્રહ્માકુમારીમાર્ગ પર આવેલ અને આનંદ સરોવરને જોડતી વરસાદી પાણીના નિકાલની…
ભરુચ- દહેજ ભારત રસાયણ બ્લાસ્ટમાં બે મૃતક કામદારોના પરિજનોનો મૃતદેહ સ્વિકારવાના ઈન્કાર
ભરુચના દહેજ ભારત રસાયણ બ્લાસ્ટમાં બે મૃતક કામદારોના પરિજનોનો મૃતદેહ સ્વિકારવાના ઈન્કાર…
મહેસાણા- મહેસાણા યુવક કોંગ્રસના કાર્યકરોએ કચેરીનો ઘેરાવ કર્યો
યુથ કોંગ્રેસ દ્વારા 'ગુજરાત માંગે રોજગાર' અભિયાનનાં પ્રથમ ચરણની શરૂઆતગાંધીનગરથી આજે કરવામાં…
પંચમહાલ-મારૂતિ કોટસુ કંપનીના કામદારોએ નોંધાવ્યો વિરોધ
પંચમહાલ જિલ્લાના હાલોલ જીઆઇડીસીમાં આવેલી મારુતિ કોટસુ સિલિન્ડર દ્વારા કંપનીમાં વર્ષોથી કામ…
ઉત્તરપ્રદેશના ઓરૈયામાં ગમખ્વાર માર્ગ અકસ્માત, અકસ્માતમાં 24 મજૂરોના કરુણ મોત
લોકડાઉન દરમિયાન ગમખ્વાર અકસ્માતમાં મજુરોના મોતનો સિલસિલો યથાવત છે. ઉત્તરપ્રદેશના ઓરૈયામાં રોડ…
પાટણમાં શ્રમિકો પોતાના વતન તરફ રવાના થયા , મામલતદાર દ્વારા કરવામાં આવી વ્યવસ્થા
સમગ્ર દેશમાં કોરોના વાયરસે હાહાકાર મહાવ્યો છે. આ કોરોના વાયરસનાં પગલે છેલ્લા…
જામનગર વહીવટી તંત્ર દ્વારા પરપ્રાંતિયો માટે ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી
દેશભરમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા લોકડાઉનની સ્થિતિ છે. તેવામાં જામનગર જિલ્લામાં દરેડ,…
સુરતમાં શ્રમિકો રસ્તા પર ઉતરી આવ્યા, પોલીસ દ્વારા કરવામાં આવી અટકાયત
સમગ્ર દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે દેશભરમાં લોકડાઉનનાં ત્રીજા તબક્કાની…
ઔરંગાબાદ રેલ્વે દુર્ઘટનામાં 16 મજૂરોનાં મોત, શિવરાજ સિંહ ચૌહાણ વળતરની જાહેરાત કરી હતી
કોરોના વાયરસ, લોકડાઉન આપત્તિ અને રોજગાર ગુમાવવાના કારણે સૌથી વધુ મુશ્કેલી મજદૂરોને…