Connect with us

સાબરકાંઠા

નાગપાંચમનો તહેવાર હિંદુ ધર્મમાં પવિત્ર મનાય છે

Published

on

નાગપાંચમનો તહેવાર એ હિંન્દુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે. ભક્તો શીવ મંદિરમાં નાગ અને ભોળાશંભુની પુજા કરવા જતા હોય છે. લોક માન્યતા એવી છે કે આજના દિવસે ક્યાય નાગ દેખા દેતો નથી અને ભાગ્યે કોઈને જોવા મળી જાય તો એ વ્યક્તિને ભાગ્યશાળી મનાય છે. આજના દિવસે ભક્તો નાગ દેવતાને દુધ પીવડાવા માટે જાય છે. પરંતુ નાગ કોઈ દિવસ દુધ પીતો નથી. સાપના ખેલ બતાવનાર, અને એ લોકોને લુંટવા માટે નાગના બહાને પૈસા પડાવતા હોય છે. તમે જે નાગ જોઈ રહ્યા છો તે વિશ્ર્વના ઝેરી નાગો માના નાગ છે પરંતુ નિકુલભાઈને નાગ સાથે એટલો બધો પ્રેમ છે કે તેઓ આ ઝેરી નાગને પોતાની વાતોમાં ફસાવીને પકડે છે. અત્યાર સુધી તેમણે હજારો નાગ પકડ્યા છે અને પછી જંગલમાં છોડી આવે છે અને તેમના પાસે તમામ પ્રકારના સાપ અને નાગની માહિતી હોય છે. અને કોઈએ ખોટી માન્યતામાં ભરમાવુ નહિ કોઈ નાગ દુધ પીતો નથી, જે સાપના ખેલ બતાવે તે સાપને પકડીને તેમાંથી ઝેર નીકાળી લે છે જેના કારણે સાપનુ મોત થાય છે. નાગ પાંચમે લોકો નાગના દર્શન કરવા માટે જતા હોય છે પરંતુ આ પ્રકારના નાગ તમને ભાગ્યે જ જોવા મળશે. સાપના ખેલ બતાવનાર લોકો નાગના નામે પૈસા પડાવતા હોય છે અને કહે છે કે નાગને દુધ પીવડાવા માટે પૈસા આપો… પરંતુ ક્યારેય નાગ દુધ નથી પીતો જો તમારા ગામમાં કે શહેરમાં સાપને ખેલ બતાવનાર આવે તો તમે જીવદયા પ્રેમીને જાણ કરીને સાપનો જીવ બચાવજો. જે લોકો નાગની ખોટી માન્યતાઓમાં માને છે તદ્દન ખોટી હોય છે નાગણની આંખમાં કોઈનો ફોટો કે ચિત્ર પણ રહેતો નથી. આ નિકુલભાઈ જીલ્લાના અનેક વિસ્તારોમાંથી નાગ પકડીને તેમણે જંગલમાં છોડી આવે છે. જીવદયા પ્રમીએ તેમના સાપ મીત્રો સાથે ખુબજ લગાવ છે. એટલે તો તેમની વાતોમાં આવીને ભલભલા નાગ પણ પકડાઈ જાય છે અને નિકુલભાઈ સાથે મિત્ર બનીને ફરતા હોય છે. આમ તો કોઈ નાગને જોઈ લે તો પણ ડરી જતુ હોય છે ત્યારે આ નિકુલભાઈ નાગ જોડે વાતો કરે છે. નાગપાંચમએ હિન્દુઓ માટે પવિત્ર તહેવાર મનાય છે અને આજના દિવસે ઠેર ઠેર મંદિરોમાં નાગની પુજા થાય છે તો લોકોએ ખોટી માન્યતાઓમાં ભરમાવુ જોઈએ નહિ કે દુધના નામે ખોટા પૈસા આપી છેતરાવુ નહિ.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

સાબરકાંઠા

તખતગઢ ગ્રામ પંચાયતને સાબરકાંઠા જિલ્લા પંચાયત દ્વારા બે ઈ – રીક્ષા અર્પણ કરવામાં આવી

Published

on

Two e-rickshaws were donated to Takhtgarh Gram Panchayat by Sabarkantha District Panchayat

પ્રાંતિજ તાલુકાના તખતગઢ ગ્રામ  પંચાયતને  સાબરકાંઠા જિલ્લા પંચાયત દ્વારા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત 15 મુ નાણાપંચ 10%  જિલ્લા કક્ષા ગ્રાન્ટમાંથી વર્ષ 2020/21  ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન ઈ- રીક્ષા(બેટરીવાળી)  આપવામાં આવી.

Two e-rickshaws were donated to Takhtgarh Gram Panchayat by Sabarkantha District Panchayat

માનનીય વડાપ્રધાનશ્રીનરેન્દ્રભાઈ મોદી સાહેબના સંકલ્પને સાકાર કરવા આજરોજ તખતગઢ ગ્રામપંચાયત ડોર ટુ ડોર ઇ – રિક્ષા નું મુહૂર્ત પરમ પૂજ્ય સ્વામી શ્રી પુરુષોત્તમ આનંદજી મહારાજ તથા પંચાયતના સેવક શ્રી જયશંકર લાલજી વ્યાસ ના વરદ હસ્તે કરવામાં આવ્યું  જેમાં સરપંચ શ્રી નિશાંત પટેલ ડેપ્યુટી સરપંચ શ્રી અંકિત પટેલ  મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. બધા જ ગ્રામજનો મળીને સરકારનો આભાર માન્યો હતો.

Continue Reading

સાબરકાંઠા

વડાલી ધામડી ગામના સ્થાનિક આગેવાનોએ ગામના સફાઇ કર્મીઓને માન-સન્માન કાર્યક્રમ યોજાયો

Published

on

Local leaders of Wadali Dhamdi village held a program to honor the village cleaners

દેશભરમાં અસ્પૃશ્યતાની સમસ્યા મોટા પ્રમાણમાં જોવા મળે છે, તેવામાં સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ધામડી ગામે આશ્રમમાં ગામના અગ્રણીઓ અને ગ્રામજનોએ છેલ્લા સાત મહિનાથી ગામના અને આજુબાજુના ગામના વૃદ્ધિનો દર રવિવારે સત્સંગનું આયોજન થતું હોય છે ત્યારે ૨૯ માં રવિવારે એટલે કે આજે ગામના અગ્રણીઓએ ૭૦ વર્ષથી વધુ ઉંમરના ૨૦૦ થી વધુ વૃદ્ધ દંપતીઓનું કંકું તિલક કરીને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. તો સાથે સફાઇ કર્મીના પગ ધોઈને  પૂજન અર્ચન કરી તેને દરેક સમાજના લોકો વચ્ચે માન સન્માન આપ્યું હતું. જેને લઇને સફાઇ કર્મી પણ આનંદિત થયો હતો અને કહ્યું કે આવું સન્માન બધાનું થવું જોઈએ.

Local leaders of Wadali Dhamdi village held a program to honor the village cleaners

હાલના સમયમાં માતાપિતા ને પરિવારજનો ધૂતકારતા હોય છે જેને લઇને માતાપિતા વૃદ્ધાશ્રમ આશરો લેવાનો વારો આવતો હોય છે ત્યારે માતાપિતાની કિંમત હોતી નથી ત્યારે ધામડી ગામે રવિવારે તમામ વૃદ્ધો એકઠા થઈને આધ્યાત્મિકતામાં વાળીને સંતો ની નિશ્રામાં સત્સંગ યોજાય છે જ્યાંથી માત્ર એક જ સંદેશ આપવામાં આવે છે માતપિતા નું મનો અને દરરોજ સવારે નમન કરી કામે જાઓ તો કામ માં અનન્ય સફળતા મળશે. આ વાત હાલના સમયમાં સમાજમાં પ્રસરે એ હેતુ શરૂઆત ગ્રામજનોએ કરી છે. દરરોજ સવારે માતાપિતા ને પગે લાગવું અને જો હયાતી ના હોય તો તેમની ફોટો પ્રતિમાને પણ પગે લાગી ઘરની બહાર નીકળવું જેને લઇને કોઇ પણ કામ અશક્ય નહીં બને તે નિશ્ચિત છે.

Continue Reading

સાબરકાંઠા

પ્રાંતિજ તથા વડવાસા પાટીયા પાસે થી મૃત હાલત મા બે જણ મળી આવ્યા

Published

on

Two persons were found dead near Prantij and Vadvasa Patiya
પ્રાંતિજ ના ગલેચી વિસ્તાર મા આવેલ બસસ્ટેશન મા વહેલી સવારે એક યુવાન મૃત હાલત મા મળી આવતા આજુ બાજુ માથી લોકો દોડી આવ્યા હતા અને મૃતક યુવક ની ઓળખ ના થતા આ વિસ્તાર ના મહિલા કોર્પોરેટર ના પતિ મહેશભાઈ દ્રારા પ્રાંતિજ પોલીસ ને જાણ કરાઈ હતી તો પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના એ.એસ.આઇ માનસિંહ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતક ની લાશ ને પ્રાંતિજ સિવિલ ખાતે મોકલી આપી હતી અને તેના વાલીવારસ દાર ની શોધખોળ હાથ ધરવામા આવી હતી
Two persons were found dead near Prantij and Vadvasa Patiya
જેમા મૃતક યુવક પ્રાંતિજ ભાંખરીયા બસસ્ટેન્ડ ટેકરા વિસ્તાર નો ટીનુસિંહ અનુપસિંહ રાઠોડ હોવાનુ જાણવા મળ્યુ હતુ અને કુદરતી રીતે મોત થયુ હોય તેવુ જાણ મા મલ્યુ હતુ તો પ્રાંતિજ ના વડવાસા પાટીયા પાસેથી મૃત હાલત મા મળી આવેલ આધેડ ની ઓળખ થઈ નહતી પણ આજુબાજુ હોટલો તથા રોજીદુ અવરજવર કરતા લોકોએ પાગલ હોવાનુ જણાવ્યુ હતુ અને થોડાક દિવસો થી અહી અવરનવર કરતો હતો અને હિન્દી ભાષા બોલતો હતો જેથી બહાર ના રાજય નો હોય તેનુ પણ પ્રાથમિક તપાસ મા કુદરતી રીતે મોત નિપજયુ હોવાનુ જાણવા મલ્યુ હતુ

Continue Reading
Uncategorized6 mins ago

સુઇ ધાગા પછી મોટા પડદે પાછી ફરશે વરુણ અને અનુષ્કાની જોડી, ફિલ્મના ડિરેક્ટર બનશે એટલી?

સ્પોર્ટ્સ18 mins ago

જો PAK ટીમે વર્લ્ડ કપમાં રમવું હોય તો આપો ગેરંટી… ICCએ લીધું મોટું પગલું

Uncategorized18 mins ago

ICC ફાઈનલમાં 20 વર્ષ પછી થશે આવું પરાક્રમ, ભારત અને ઓસ્ટ્રેલિયા ઈતિહાસનું પુનરાવર્તન કરશે

સ્પોર્ટ્સ26 mins ago

WTC ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને બરબાદ કરશે ભારતના આ 2 ખેલાડીઓ! પોન્ટિંગ આપ્યા નામ

સ્પોર્ટ્સ31 mins ago

કોહલી-રોહિત કે જાડેજા નહીં, આ ખેલાડી બનશે WTC ફાઇનલમાં AUSનો કાળ

સ્પોર્ટ્સ33 mins ago

ધોની આગામી IPL સિઝન કેમ રમવા માંગે છે? આ સૌથી મોટું કારણ હોઈ શકે છે

સ્પોર્ટ્સ35 mins ago

આ ખેલાડીના આગમનથી ટીમ ઈન્ડિયાની તાકાત થઈ બમણી, ભારતને જીતાડશે ICC ટ્રોફી!

સ્પોર્ટ્સ38 mins ago

WTC ટ્રોફી જીતતાની સાથે જ રોહિત રચશે ઈતિહાસ, રેકોર્ડ બનાવનાર પ્રથમ કેપ્ટન બનશે

ગુજરાત4 weeks ago

સુદાનમાંથી જ્યારે મોટા દેશો પોતાના લોકોને નીકાળી શકતા ન હતા ત્યારે ભારતે આ કરી બતાવ્યું: PM મોદી

ગુજરાત4 weeks ago

જ્યારે મોટા દેશો ના કરી શક્યા ત્યારે ભારતે સુદાનમાંથી નાગરિકોને બચાવ્યા: PM

Uncategorized4 weeks ago

સરદારધામ પ્રેરિત એકસ્પો નૂતન ભારતનું નિર્માણ કરશે : વડાપ્રધાનનું સપનું થશે સાકાર

Uncategorized4 weeks ago

શું શાહરૂખ ખાનની ઈચ્છા પૂરી થશે? શા માટે હવે કોઈની સાથે લડવા નથી માંગતા SRK, ‘જવાન’ની રિલીઝ ડેટ અણધાર્યા

Uncategorized3 weeks ago

યુઝવેન્દ્ર ચહલે રચ્યો ઈતિહાસ, બન્યો IPLનો નંબર 1 બોલર

Uncategorized3 weeks ago

સ્કેમરે નોકરીની ઓફર આપી અને પછી અચાનક ખાતામાંથી 96 લાખ રૂપિયા કપાઈ ગયા

Uncategorized3 weeks ago

ચૂકશો નહીં તક ! આ મહિને ટાટા મોટર્સની આ SUV કાર પર બમ્પર ડિસ્કાઉન્ટ

Uncategorized4 weeks ago

નેલ પેઈન્ટ લગાવતી વખતે ફોલો કરો 7 ટિપ્સ, મિનિટોમાં નેલ પોલીશ જશે સુકાઈ , નખ પણ લાગશે સુંદર

Trending