4.0 તીવ્રતાના ભૂકંપના આંચકાથી લોકો ઘર છોડી ભાગ્યા
નેપાળમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.ભૂકંપની તીવ્રતા 4.0 રિક્ટર નોંધાઈ છે. નેપાળમાં ધરા ધ્રુજી ઉઠી હતી. ભૂકંપની તીવ્રતા એટલી જોરદાર હતી કે લોકો પોતાના ઘરોથી બહાર રોડ પર દોડી આવ્યા હતા.
નોંધનીય છે આ પહેલા 3 ઑક્ટોબરે દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં ઘણી જગ્યાએ ભૂકંપ આવ્યો હતો.