વિદ્યાનગર ઇસ્કોન મંદિર દ્વારા દર વર્ષની જેમ ચાલુવર્ષે પહેલી જુલાઇ અષાઢી બીજાના દિવસે 18મી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે.ત્યારે રથયાત્રાનો પ્રારંભ બપોરે 3-00 કલાકે આણંદ ટાઉન પોલીસ...
આણંદ ફાયર બ્રિગેડની નજીક આવેલા સંકલ્પ કોમ્પ્લેક્ષમાં ગટરના કુવામાં ત્રણ યુવકો એકાએક ગરકાવ થઇ જતાં ઝેરી ગેસ ચઢી ગયો હતો. ત્યારે આજુબાજુ વિસ્તારના દુકાનદારોને જણ થતાં...
આણંદના મોગરી ખાતે શિક્ષણ તીર્થ અને સામાજિક સેવાભાવી સંસ્થા અનુપમ મિશન દ્વારા તપોભૂમિ બ્રહ્મજ્યોતિ ખાતે પ્રતિમાસ યોજાતી કિર્તન સંધ્યા દરમિયાન સંતો અને અક્ષરમુક્તો દ્વારા સુંદર ભજનોની...
દેશમાં ગરીબ વર્ગના પરિવારોના ઘરે ચૂલા પર રસોઈ બનતી હતી, જેને કારણે લાખો મણ લાકડાં બળતણ તરીકે વપરાતાં હતાં અને હવામાં કાર્બનડાયોક્સાઇડનું પ્રમાણ વધતું હતું. ત્યાર...
આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર 13ના કાઉન્સિલર અને બાંધકામ કમિટીના ચેરમેન કેતન બારોટ, ભાજપના મહામંત્રી રાજેશ પઢીયાર સહિતના હોદૃદાર-કાર્યકરોએ ગણેશ ચોકડી પાસે આવેલી સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં એક...
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોના વાયરસના કેસ દિનપ્રતિદિન વધી રહ્યા છે તેના કારણે લોકોમાં ફફડાટ છે. સુરત, અમદાવાદ અને રાજકોટમાં કોરોનાના કેસો સૌથી વધારે વધી...
ગુજરાતની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત તથા 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટેના એક પછી એક પરિણામો સામે આવી રહ્યા છે, ત્યારે આણંદ જિલ્લાની પેટલાદ પાલિકાથી...