સોમનાથમાં આવેલા પ્રભાસ તીર્થના જેટલા સ્થળો સ્કંદ પુરાણમાં દર્શાવવામાં તે તમામની શોધખોળનો પ્રયાસ કરવામાં આવશે. સોમનાથ ટ્રસ્ટના નવા ચેરમેન પ્રધાનમંત્રી મોદીએ આ માટે સહમતિ દર્શાવી છે....
રામ મંદિરને લઈને દેશમાં કેટલી બધી ઉત્સુકતા છે તેનો અંદાજો એ વાતથી લગાવી શકાય કે કાશીમાં રામ મંદિર નિર્માણ માટે 3 કરોડ રૂપિયા દાન જમા થઈ...
યાઓ ખુશીના સમાચાર આવ્યા છે. ઉત્તરાયણમાં ભલે કોરોના મહામારીએ ગ્રહણ લગાવ્યું હોય પરંતુ ઉત્તરાયણના દિવસ પર લોકો દાન કરવાનું ક્યારેય નથી ચૂકતા. તહેવારોની ભૂમિ ભારતમાં મકરસંક્રાંતિનું...
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા લક્ષચંડી મહાયજ્ઞ સમયે નવી પેઢીમાં ઉમિયા માતાજી પ્રત્યે શ્રદ્ધા ભક્તિમાં વધારો થાય તે માટે દરેક પાટીદાર ગામોમાં મા ઉમિયાજીનું મંદિર બને...
રામાયણના સમયથી ધાર્મિક અને પૌરાણિક મહત્વત ધરાવતા ધનુષકોડી, રામ-સેતુ રામેશ્વરમાં આજે પૂજ્ય મોરારી બાપુની રામકથાનો શુભારંભ થયો હતો. વહીવટી તંત્ર દ્વારા કોરોના સંબંધિત જાહેર કરાયેલી માર્ગદર્શિકાઓનું...
વૈષ્ણોદેવીના દર્શન કરવા જવા માગતા ગુજરાતના માઈ ભક્તો માટે રેલવેને લઈ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. જે મુજબ 1 જાન્યુઆરી 2021 થી કટરા જતી ટ્રેનોની...
22 ડિસેમ્બર મંગળવારે વિશ્વ વંદનીય સંત બ્રહ્મસ્વરુપ પ્રમુખસ્વામી મહારાજની 99મી જન્મજ્યંતિની ઉજવણી કરવામાં આવી હતી. જોકે કોરોના મહામારીના કારણે બીએપીએસ સંસ્થા દ્વારા આ જન્મજયંતિની ઉજવણી વર્ચ્યુઅલ...