ખેડા જિલ્લાના વસો તાલુકા મથકે ચાલતી વિસામો ટિફિનસેવા અનેક નિઃસહાય વૃદ્ધ વડીલો માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ છે. વસો તાલુકાના વિવિધ ગ્રામીણ વિસ્તારોમાં અંદાજિત ચારસો જેટલા...
ભગવાન રામલલ્લા અયોધ્યા રામ મંદિર નિર્માણ ના ઐતિહાસિક ચુકાદા બાદ નિર્માણ કાર્ય માટે આયોજન પુર ઝડપે આગળ વધી રહ્યું છે, માટે આખા ભારતવર્ષમાંથી પવિત્ર નદીઓનું જળ,અને...
સ્વામી રાધારમણ પાસે ડુપ્લીકેટ નોટો મળી આવવાના મુદ્દે એક નવો વળાંક આવ્યો છે. રાધારમણ સ્વામી વડતાલના સ્વામિનારાયણ મંદિરના ચેરમેન દેવ સ્વામીના નજીકના હોવાની ચર્ચા થઈ રહી...
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નડિયાદ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ સ્થળ તેમજ અનાથ આશ્રમની મુલાકાત લીધી હતી. રાજપાલે આયુર્વેદ સંસ્થા ખાતે કુંદનબેન દિનશા પટેલ શૈક્ષણિક ભવનને ખુલ્લું...
લોકસભા ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાફેલ મુદ્દે જુઠ્ઠા આરોપ લગાવીને લોકોને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો. પણ સુપ્રીમ કોર્ટે આપેલા ચૂકાદાથી ‘દૂધ કા દૂધ પાની...
કપડવંજ ગામમાં મોહમ્મદ પેગંબર સાહેબ ના જન્મ દિવસ પર મુસ્લિમ સમાજ દ્રારા મોટી સંખ્યા માં એકતા સાથે જુલુસ કાઢવામાં આવ્યુ હતું,જુમ્મા મસ્જિદ થી બપોરે 2 કલાકેથી...
વડતાલધામમાં 6થી 12 નવેમ્બર દરમિયાન શ્રીવચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણીનો આજથી પ્રારંભ થયો છે. સવારે 8 વાગ્યે અખંડ ધૂન સાથે મહોત્સવની ઉજવણીનો પ્રારંભ થયો છે. ત્યારબાદ પૂ....