ગુજરાતમાં કોરોનાની સ્થિતિ વિસ્ફોટક બની છે ત્યારે આ બધાની વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના કેટલાક મોટા શહેરોમાં કોરોનાના દર્દીની સારવારમાં ઉપયોગમાં લેવાતા રેમડેસીવીર ઈન્જેક્શનની માંગમાં વધારો...
કોરોના કાળના આ વર્ષ 2021માં 7 એપ્રિલનો દિવસ ખૂબ મહત્વનો દિવસ રહ્યો. કેમ કે આ દિવસે સમગ્ર વિશ્વમાં વર્લ્ડ હેલ્થ ડેની ઉજવણી કરવામાં આવી હતી. સાથે...
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. સુરત, અમદાવાદ અને રાજકોટ સહિતના શહેરોમાં કોરોના બેકાબૂ બન્યો છે. રાજ્યમાં દરરોજ એક હજારથી વધુ કોરોનાના નવા કેસ...
કોરોના મહામારીમાં અમદાવાદ સહિત રાજ્યભરની શાળાઓ આશરે 9 મહિના કરતા વધુ સમય સુધી બંધ રહી હતી. આ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા ઓનલાઈન શિક્ષણ મેળવી અભ્યાસ કરવામાં આવી...
હાલ રાજ્યમાં વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે જ્યારે બપોરના સમયે કાળઝાળ ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે. રાજ્યના કેટલાક શહેરોમાં...
અમદાવાદના થલતેજ વિસ્તારમાં પટેલ દંપતીની હત્યા કરનારા આરોપીઓ પકડાઈ ગયા છે. સોલા હેબતપુર વૃદ્ધ દંપતીના હત્યા કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીઓની ધરપકડ કરી છે. ક્રાઇમ...
યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે, રમન્તે તત્ર દેવતાઃ, એટલે કે જ્યાં નારીની પૂજા એટલે કે સમ્માન થાય છે, ત્યાં દેવી દેવતાઓ વાસ કરે છે તે વાતને યથાર્થ કરતા...