પોરબંદર જિલ્લાનાં દરેક પોલીસ સ્ટેશનમાં કાર્યરત સી ટીમ દ્વારા લોકોને કાયદા અંગેનું માર્ગદર્શન આપવામાં આવે છે. આ સી ટીમ દ્વારા સીનીયર સીટીઝન અને ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા...
પોરબંદર ચોપાટી ઇન્દ્રેશ્વરથી આગળ આવેલા અસ્માવતી ઘાટમાં (ધાર્મિક પ્રસંગે સ્નાન)ની સગવડ વર્ષો વખતથી ઉપલબ્ધ છે. પરંતુ તેની હાલની સ્થિતીથી ધાર્મિક લાગણીઓ દુભાતી હોવાથી રણછોડ ટોડરમલ ટ્રસ્ટના...
પોરબંદર જીલ્લા કલેકટર અશોક શર્માએ શહેરમાં આવેલી ૧૩૮ વર્ષ જૂની સ્ટેટ લાયબ્રેરીમાં ચાલતા બાળ-વાર્તા કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને બાળકોને પંચતંત્રની સિંહની વાર્તા અભિનય સહ સંભળાવી હતી. તથા...
પોરબંદર જિલ્લામાં લમ્પિ વાયરસ ઝડપથી ફેંલાઇ રહ્યો છે. ગૌવંશમાં આ વાયરસ જોવા મળતા જીવદયા પ્રેમીઓમાં ચતા જોવા મળી રહી છે અને જીવદયા પ્રેમીઓ પણ આ ગૌવંશ...
પોરબંદરની સરકારી ભાવસહજી હોસ્પિટલ હંમેશા વિવાદોથી ઘેરાયેલી રહી છે. શુક્રવારે બપોરના સમયે હોસ્પિટલના ઓપરેશન થીયેટરનું આઇઆઇ ટીવી બંધ થતા અંદાજે એક કલાક સુધી ચાલુ ઓપરેશન બંધ...
રાણાવાવ શહેરમાં ઊભરાતી ગટરથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રાણાવાવ શહેરમાં આવેલા ગોપાલ પરા વિસ્તારમાં આવેલું ભગવાન શ્રી શંકરનું મંદિરને જાણે પ્રદૂષણ પાણીએ ચારેતરફથી ઘેરી લીધું...
રાણાવાવ શહેરમાં કોંગ્રેસ દ્વારા પાક વીમાને લઇ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. રાણાવાવ તાલુકામાં સતત ચાર દિવસથી વરસી રહેલો વરસાદથી ખેડૂતોના પાકમાં થયેલું નુકસાન તેમજ ખેતીવાડીની...