નેવી બ્લુ કુર્તામાં સજ્જ જય મકવાણાએ ગુજરાતના વડોદરાની શેરીઓમાં, જાતે બનાવેલ ભગવાન જગનાથની રોબોટિક રથયાત્રાનું આયોજન કર્યું હતું. જેમાં હિન્દુ પરંપરા મુજબના ભજન પણ વાગતા હતા....
ઉદયપુરના દરજી કન્હૈયા લાલની હત્યાના સંબંધમાં શુક્રવારે વધુ બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી, મોહસીન અને આસિફ નામના આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે....
શું તમે લોકલ ટ્રેનમાં મુસાફરી કરો છો? પછી તમે જાણતા હશો કે વ્યક્તિએ કઈ ધમાલમાંથી પસાર થવું પડશે. ટિકિટ ખરીદવા કતારમાં ઊભા રહેવું આપણી ધીરજની કસોટી...
પ્રાંતિજ તાલુકાના તખતગઢ ગ્રામ પંચાયતને સાબરકાંઠા જિલ્લા પંચાયત દ્વારા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત 15 મુ નાણાપંચ 10% જિલ્લા કક્ષા ગ્રાન્ટમાંથી વર્ષ 2020/21 ડોર ટુ ડોર...
દેશભરમાં અસ્પૃશ્યતાની સમસ્યા મોટા પ્રમાણમાં જોવા મળે છે, તેવામાં સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ધામડી ગામે આશ્રમમાં ગામના અગ્રણીઓ અને ગ્રામજનોએ છેલ્લા સાત મહિનાથી ગામના અને આજુબાજુના...
પ્રાંતિજ ના ગલેચી વિસ્તાર મા આવેલ બસસ્ટેશન મા વહેલી સવારે એક યુવાન મૃત હાલત મા મળી આવતા આજુ બાજુ માથી લોકો દોડી આવ્યા હતા અને મૃતક...
સાબરકાંઠા જીલ્લા માં ચોમાસુ વાવેતરમાં મગફળી, કપાસ નુ સૌથી વધુ વાવેતર કરવામાં આવ્યુ છે કારણ કે ગત વર્ષે મગફળી અને કપાસ ના અધધ ભાવ મળ્યા હતા...
પ્રાંતિજ નાની ભાગોળમા રહેતા પફુલભાઇ ગીરીશભાઈ પટેલ કે જેવો સુદર પંખીધર બનાવે છે અને તેમની દિકરી નો જન્મ દિવસ હોય પોતે પરિવાર સાથે દિકરી નો જન્મ...
સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે ભગવાન જગન્નાથની ૨૪ મી રથયાત્રા પહેલા જીલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ જેમાં ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ...
સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના પ્રવાસનધામ પોળો ફોરેસ્ટ ખાતે તેના કુદરતી સૌદર્યને લઇ અનેક લોકો આ કુદરતી સૌદર્યને નીહાળવા તેમજ માણવા અહીં આવતા હોય છે. પ્રવાસ માટે...