મહુવા તાલુકાના અનાવલ ખાતે આવેલ એપીએમસી સબસેન્ટરમાં વેપારીઓ ખેડૂતો પર કેરીની લે વેચમાં 20 કિલો દીઠ એક કિલો કેરી કમિશન પેટે લેતા ખેડૂતોમાં ભારોભાર આક્રોશ ભભૂકી...
આઈએનએસ વિરાટને લઈને સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. સુપ્રીમ કોર્ટે નૌસેનાનું સેવાનિવૃત્ત એરક્રાફ્ટ કેરિયર જહાજ INS વિરાટને તોડવા પર રોક લગાવી છે. એનવિટેક મરીન કંસલ્ટેંટ્સ...
રાજ્ય સરકારે કોરોનાના સંક્રમણને જોતા નવરાત્રિમાં ગરબા ગાવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. જ્યારે દિવાળી સહિતના તહેવારોની જાહેરમાં ઉજવણી પર પ્રતિબંધ મૂકી દીધો છે. જોકે સત્તાધારી...
ભાવનગરમાં સામૂહિક આત્મહત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમા એક જ પરિવારના 4 લોકોએ આપઘાત કરી લીધો છે. આ બનાવ નિવૃત DySPના ઘરમાં બન્યો છે જ્યાં પુત્રના...
ભાવનગર જિલ્લા જેલના બે આરોપીઓને સર ટી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાં સારવાર દરમિયાન પોલીસની નજર ચૂકવી આરોપીઓ ફરાર થયા હોવાનું સૂત્રો પાસેથી જાણવા...
સિહોરના 800 વર્ષ પૌરાણિક અને ઐતિહાસિક તરીકે ઓળખાતું પવિત્ર સ્થાન ગણાતું બ્રહ્મકુંડનો ખૂબ જુનો ઇતિહાસ રહ્યો છે. આ ઇતિહાસને જીવિત રાખવા અને આ કુંડની માવજત પુરાતત્ત્વની...
ભાવનગરમાં જુડોની રાષ્ટ્રીય ક્ક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આ સ્પર્ધા શરુ થાય તે પહેલા જ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં વીજળી ગુલ થઈ ગઈ હતી.. ભાવનગરમાં આવેલ...