ઉના તાલુકામાં તાલુકા નો કિસ્સો બહાર આવ્યો છે દલિત પરિવારની કિશોરીને ભગાડી જતાં ફરિયાદ નોંધાઇ છે યુવા પેઢી જેમ જેમ આગળ વધી રહી છે તેમ ભગાડી...
મહેનતનું પરીણામ પીતાનું સ્વપ્ન પુરૂ કરવાના ઘ્યેય સાથે સુત્રાપાડાના વિઘાર્થીએ 99.90 અને વેરાવળમાં સુથારીનું મજુરી કામ કરતા શ્રમિકની લાડકવાયી પુત્રીએ 99.44 PR મેળવ્યા બંન્ને વિઘાર્થી વેરાવળની...
ગીર સોમનાથના યાત્રાધામ સોમનાથમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે સરકાર અને ટ્રસ્ટ કટિબદ્ધ છે. ત્યારે હવે સોમનાથના દરિયામાં કાચની ટનલ મૂકવામાં આવશે તેવા એક સમાચાર સામે આવી...
સોમનાથમાં આવેલા પ્રભાસ તીર્થના જેટલા સ્થળો સ્કંદ પુરાણમાં દર્શાવવામાં તે તમામની શોધખોળનો પ્રયાસ કરવામાં આવશે. સોમનાથ ટ્રસ્ટના નવા ચેરમેન પ્રધાનમંત્રી મોદીએ આ માટે સહમતિ દર્શાવી છે....
ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખપદે વરાયેલા સી.આર. પાટીલે આજથી ચાર દિવસનો સૌરાષ્ટ્ર પ્રવાસનો આરંભ કરતા પ્રથમ ગ્રાસે જ મક્ષિકા જેવો ઘાટ થયો છે. સોમનાથમાં તેઓનું...
ગીર સોમનાથમાં મધમાખીના અણધાર્યા હુમલામાં 20થી વધુ વિદ્યાર્થીઓ ઘાયલ થયાના અહેવાલ સામે આવ્યા છે. મધમાખીઓએ આ તમામ વિદ્યાર્થીઓને ડંખ માર્યા છે. ચાલુ ક્લાસે અચાનક જ મધમાખીનું...
ગીરના દોઢીનેસમાં માલધારી કાળુભાઇ વશરામભાઇ મોરી પોતાના ઢોર ચરાવી રહ્યા હતા ત્યારે અચાનક સિંહણ આવી ચડી હતી અને હાથ-પગ અને પેટના ભાગે બચકા ભરવા લાગી હતી....