જામનગરમાં જગત મંદિર હોળી પર ખુલ્લું રાખી શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ મળે તે માટે માલધારી સમાજે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મળતી વિગત અનુસાર જામનગરમાં પવિત્ર યાત્રાધામ...
ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, નવી દિલ્હી દ્વારા નશામુક્ત અભિયાનનો વાર્ષિક એક્શન પ્લાન ૨૦૨૦-૨૦૨૧ દેશના ૨૭૨ સંવેદનશીલ જિલ્લાઓ માટે ઘડવામાં આવ્યો છે. જેમાં ગુજરાતના...
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ગુજરાતના જામનગરમાં વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બનાવશે. આ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની મંજૂરી મળી ગઈ છે. આ મંજૂરી મળતા રિલાયન્સ...
તહેવારો પર પીએમ મોદીની ગુજરાતને વધુ એક ભેટ આપવામાં આવી છે. ધનતેરસના શુભ પ્રસંગે પીએમ મોદીએ જામનગરમાં આયુર્વેદ યુનિવર્સિટીને રાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવ્યો છે. પીએમ મોદીના...
વર્ષ 2007માં ધ્રોલ સિવિલ હોસ્પિટલમાં તોડફોડ કેસ મામલે ધ્રોલ કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. જેમાં જામનગર ગ્રામ્યના ભાજપના ધારાસભ્ય રાઘવજી પટેલ સહિત પાંચને ધ્રોલ...
હાલમાં ઉત્તર પ્રદેશના હાથરસમાં દુષ્કર્મની ઘટનાથી દેશ આખો હચમચી ગયો છે અને આ કેસમાં આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ લોકો કરી રહ્યાં છે, આ...
5 ઓગસ્ટ બુધવારના રોજ અયોધ્યા ખાતે રામ મંદિર નિર્માણ માટેનો ભૂમિપૂજન કાર્યક્રમ વિધિવત રીતે સંપન્ન થયો છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના ગણતરીના મહેમાનોને આમંત્રણ...