સાબરકાંઠા જીલ્લા માં ચોમાસુ વાવેતરમાં મગફળી, કપાસ નુ સૌથી વધુ વાવેતર કરવામાં આવ્યુ છે કારણ કે ગત વર્ષે મગફળી અને કપાસ ના અધધ ભાવ મળ્યા હતા...
પ્રાંતિજ નાની ભાગોળમા રહેતા પફુલભાઇ ગીરીશભાઈ પટેલ કે જેવો સુદર પંખીધર બનાવે છે અને તેમની દિકરી નો જન્મ દિવસ હોય પોતે પરિવાર સાથે દિકરી નો જન્મ...
સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે ભગવાન જગન્નાથની ૨૪ મી રથયાત્રા પહેલા જીલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ જેમાં ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ...
સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના પ્રવાસનધામ પોળો ફોરેસ્ટ ખાતે તેના કુદરતી સૌદર્યને લઇ અનેક લોકો આ કુદરતી સૌદર્યને નીહાળવા તેમજ માણવા અહીં આવતા હોય છે. પ્રવાસ માટે...
સાબરકાંઠા જિલ્લામાં આઇ.સી.ડી.એસ કચેરી હિંમતનગર દ્વારા આયોજીત પુર્ણા યોજના અંતર્ગત પુર્ણા સખી-સહસખી સંમેલન ધારાસભ્યશ્રી હિંમતનગર રાજેન્દ્રસિંહજી ચાવડાના અધ્યક્ષસ્થાને મેડિકલ કોલેઝ હિંમતનગર ખાતે યોજાયું હતું. પૂર્ણા યોજના...
આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લાની તમામ શાળામાં ૭૫ રોપાઓનું વાવેતર કરાશે.સમગ્ર રાજયમાં તા. ૨૩ જૂન ૨૦૨૨થી ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે જે અંતર્ગત સાબરકાંઠા...
19 મેના રોજ સાબરકાંઠાના રવોલ ગામે દલિત રોહિત પરમારના પુત્રનો લગ્નનો વરઘોડો નિકળ્યો હતોવરઘોડાનો વિરોધ અને પથ્થરમારો થયો. જે અંતર્ગત પોલીસે સાત લોકોની ધરપકડ કરી.આ ઘટનાને...