The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Tuesday, Aug 5, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > ધર્મદર્શન > રામ મંદિર માટે તૈયાર કરાયો 2100 કિલોના અષ્ટધાતુનો ઘંટ
ધર્મદર્શનનેશનલ

રામ મંદિર માટે તૈયાર કરાયો 2100 કિલોના અષ્ટધાતુનો ઘંટ

admin
Last updated: 10/08/2020 11:07 AM
admin
Share
SHARE

રામ જન્મભૂમિ અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરનું નિર્માણકાર્ય પૂરજોશમાં શરુ થઈ ચુક્યુ છે. રામ મંદિર નિર્માણ કાર્યના શિલાન્યાસનો કાર્યક્રમ હાલમાં જ વિધિવત રીતે પૂર્ણ થયો છે. ત્યારે કરોડોની આસ્થા સમાન રામ મંદિર માટે ઉત્તરપ્રદેશના જાલેસર શહેરના હિન્દુ-મુસ્લિમ કારીગરોએ ભેગા મળીને 2.1 ટન એટલે કે 2100 કિલોવજન ધરાવતા અષ્ટધાતુનો ઘંટ તૈયાર કર્યો છે.

મળતી માહિતી મુજબ, દાઉ દયાલ નામના વ્યક્તિ 30થી વધારે વર્ષોથી વિવિધ આકાર-પ્રકારના ઘંટ બનાવે છે. જોકે આ વખતે તેમણે પોતાની ટીમ સાથે મળીને અયોધ્યાના રામ મંદિર માટે 2100 કિલોગ્રામના વજનનો ઘંટ તૈયાર કર્યો છે. રસપ્રદ વાત એ છે કે જે વ્યક્તિએ તેની ડિઝાઈન તૈયાર કરી છે તે એક મુસ્લિમ કારીગર છે જેમનું નામ ઈકબાલ મિસ્ત્રી છે. કોમી-એખલાસની અનોખી મિસાલ સમાન શ્રીરામ મંદિરના ઘંટને તૈયાર કરવામાં ચાર મહિના જેટલો સમય લાગ્યો છે.

- Advertisement -

આ અંગે દાઉ દયાલે કહ્યું હતું કે, અમારા મુસ્લિમ ભાઈઓ ઘંટના નિર્માણની ડિઝાઈનિંગ, ગ્રાઈન્ડિંગ અને પોલિશિંગ જેવી પ્રક્રિયામાં નિષ્ણાત છે.

- Advertisement -

તેમણે રામ મંદિર માટેના આ ઘંટના નિર્માણમાં અમને મદદ કરી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આટલા મોટા કદના પિત્તળના ઘંટના નિર્માણમાં ખુબ જ સાવચેતી ખૂબ જ જરુરી હોય છે.

- Advertisement -

એકાદ ભૂલ મહિનાઓની મહેનત પર પાણી ફેરવી શકે છે, પણ પ્રભુ કૃપાથી બધુ યોગ્ય રીતે પાર પડી ગયું. મહત્વનું છે કે, આ ઘંટને તૈયાર કરવામાં માત્ર પિત્તળનો જ ઉપયોગ નથી કરવામાં આવ્યો. તેમાં સુવર્ણ, રજત, કાંસ્ય, જસત, સીસુ, લોખંડ, પારા અને ટીન જેવી અષ્ટધાતુનો પણ ઉપયોગ કરાયો છે.

- Advertisement -
- Advertisement -

You Might Also Like

આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો

આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ

આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય

રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે

આજનું પંચાંગ 8 જુલાઈ 2025: આજે ભૌમ પ્રદોષ વ્રત, જાણો રાહુકાલનો શુભ સમય અને સમય

TAGGED:2100 kg bellayodhyaayodhya templeRAM MANDIRram templeuttarpradesh
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

શરીરમાં નબળી નસોનું મુખ્ય કારણ શરીરમાં આ વિટામિનનો અભાવ છે, તે ચેતાતંત્ર પર ખરાબ અસર કરે છે.
હેલ્થ 08/07/2025
દહીં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે પરંતુ આ કારણોસર, તમારે વરસાદની ઋતુમાં દહીં ખાવાનું ટાળવું જોઈએ
હેલ્થ 08/07/2025
આજે પ્રદોષ વ્રત પર, આ રાશિઓના લોકોનું ભાગ્ય ચમકશે, અચાનક નાણાકીય લાભ શક્ય છે, દૈનિક રાશિફળ જાણો
ધર્મદર્શન 08/07/2025
લીમડાના પાન ચાવવાથી શરીર પર શું અસર થાય છે, આ દવા સ્વાસ્થ્ય માટે વરદાન સાબિત થશે.
હેલ્થ 07/07/2025
શરીરમાં દેખાતા આ ચિહ્નો ડાયાબિટીસના લક્ષણો હોઈ શકે છે, તમે પરીક્ષણ કરાવ્યા વિના પણ તેને ઓળખી શકો છો
હેલ્થ 07/07/2025
- Advertisement -

You Might Also Like

ધર્મદર્શન

આજનું પંચાંગ 7 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ દ્વાદશી તિથિ, જાણો શુભ મુહૂર્તનો સમય

2 Min Read
ધર્મદર્શન

આજે રચાઈ રહ્યો છે સર્વાર્થ સિદ્ધિ યોગ, આ 4 રાશિઓને અચાનક નાણાકીય લાભ મળશે; જાણો દૈનિક રાશિફળ

5 Min Read
ધર્મદર્શન

આજનું પંચાંગ, 5મી જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ દશમી તિથિ, જાણો મુહૂર્તનો સમય

2 Min Read
ધર્મદર્શન

શનીએ કેન્દ્ર ત્રિકોણ યોગ બનાવ્યો છે, આજે આ રાશિઓને મળશે ભાગ્ય, જાણો દૈનિક રાશિફળ

6 Min Read
ધર્મદર્શન

આજનું પંચાંગ 4 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ નવમી તિથિ, જાણો શુભ મુહૂર્તનો સમય

2 Min Read
ધર્મદર્શન

આજે સૂર્ય બનાવશે શતાંક યોગ, આ રાશિના લોકોને મળશે સફળતા, જાણો દૈનિક રાશિફળ

4 Min Read
ધર્મદર્શન

Aaj Nu Panchang 3 July 2025: આજે છે અષાઢ શુક્લ અષ્ટમી તિથિ, જાણો ક્યારે છે શુભ સમય

2 Min Read
ધર્મદર્શન

આજે ગુરુ આદિત્ય યોગ બની રહ્યો છે, આ 5 રાશિઓ ભાગ્યશાળી રહેશે, જાણો દૈનિક રાશિફળ

5 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel