The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Saturday, Nov 1, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > ગુજરાત > વડોદરા > દિવ્યરોશની વડોદરા ગ્રુપ દ્વારા કરવામાં આવી અનોખી સેવા
વડોદરાગુજરાત

દિવ્યરોશની વડોદરા ગ્રુપ દ્વારા કરવામાં આવી અનોખી સેવા

admin
Last updated: 12/05/2020 4:49 PM
admin
Share
SHARE

ગુજરાત સહિત દેશભરમાં કોરોના વાયરસની મહામારીના કારણે હાહાકાર મચ્યો છે. ત્યારે કોરોના મહામારીને લઈને જ્યારથી લોકડાઉન શરૂ થયું છે ત્યાર થી Divyaroshni વડોદરા ગ્રુપ દ્વારા અનોખી સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી હતી. લોકડાઉનના પ્રથમ ગાળામાં divyaroshni વડોદરા ગ્રુપ દ્વારા જરુરીયાતમંદ પરિવારોને દરરોજ ૮૦૦ થી ૧૦૦૦ માણસોને બે ટાઈમ જમવાનું આપવામાં આવ્યું હતું.

માત્ર સાદુ ભોજન નહીં પણ અવનવી વાનગીઓ પણ બનાવીને જરુરીયાત મંદ લોકોને પીરસવામાં આવી હતી..જોકે વડોદરાના વિવિધ વિસ્તારોમાં કોરોનાના કેસ વધવાના કારણે શહેર પોલીસ કમિશનર અને કલેક્ટરના આદેશ મુજબ સેવાકીય કાર્યો બંધ કરાવામાં આવ્યા હતા.

- Advertisement -

જોકે તેમ છતાં આ ગ્રુપ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ ચાલુ રાખવામાં આવી અને જિલ્લા વહિવટી તંત્રના માર્ગદર્શન બાદ અનાજની કીટ આપવાનું આયોજન શરુ કરવામાં આવ્યુ.  અત્યાર સુધી ૬૦૦ થી વધુ અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં પણ lockdown દરમ્યાન વધુમાં વધુ ગરીબ જરૂરિયાતમંદને આનો લાભ મળે એવા પૂરા પ્રયત્નો  દીવ્યરોશની વડોદરા ગ્રુપ દ્વારા કરવામાં આવી રહ્યા છે.

- Advertisement -

આ બધી પ્રવુતિમાં દાતાઓનો ઘણો મોટો સહયોગ મળ્યો છે.. અત્યાર સુધી ૬૦૦૦થી વધુ લોકોએ એનો લાભ લીધો છે..મહત્વનું છે કે, આ ગ્રુપનું મુખ્ય કાર્ય એજ્યુકેશનનું છે જેમાં દરરોજ ૧૦૦થી પણ વધારે ગરીબ શ્રમ જીવીઓના બાળકોને દિવસમાં બે ટાઈમ શિક્ષણ આપવામાં આવે છે.

- Advertisement -

ઉપરાંત તેમને બે ટાઈમ નાસ્તો આપવામાં આવે છે જેમાં પણ અમને વિટામિન પ્રોટીન નું પૂરતું પોષણ મળે તેનું પૂરું ધ્યાન રાખીને ઘરે થી બનાવેલો નાસ્તો આપવામાં આવે છે… આપને જણાવી દઈએ કે, આ ગ્રુપનો ધ્યેય એ છે કે બાળકો ભારતનું ભવિષ્ય છે અને તેમનું આગળ વધવું ખૂબ જરૂરી છે.. સારા પરિવાર ના બાળકો તો આગળ વધવાના જ છે પણ ગરીબ અને જરુરીયાતમંદ પરિવારના બાળકોને કોણ આગળ લાવશે તે માટે આ ગ્રુપ ૨૦૧૫થી આજરોજ સુધી કાર્યરત છે જેની શરૂઆત કેશુબેન ચૌહાણ દ્વારા કરવામાં આવી છે..

- Advertisement -
- Advertisement -

You Might Also Like

વિડિયો | ગુજરાતના ગોધરામાં ચોરી કરતા પકડાઈ ગયા પછી એની સાથે શું કર્યું કે લોકો જોતા રહી ગયા

આંગણવાડીમાં હિંદુ બાળકોને નમાઝ પઢાવી, ‘યા હુસૈન’ના નારા લગાવ્યા?

ગુજરાતમાં કરૂણ અકસ્માત, બસ અને ટ્રક વચ્ચે અથડામણમાં 6ના મોત; વિડિયો

ગુજરાતમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, ક્યાં સુધી રહેશે આ હવામાન? નવીનતમ અપડેટ

વિદ્યાર્થી પર શારીરિક સંબંધ બાંધવાનું દબાણ, શિક્ષકનું કૃત્ય; શાળામાં અંધાધૂંધી

TAGGED:#vadodaradivyaroshniGujaratlockdown
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
ધર્મદર્શન 10/07/2025
આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
ધર્મદર્શન 10/07/2025
આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
ધર્મદર્શન 09/07/2025
રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
ધર્મદર્શન 09/07/2025
શરીરમાં નબળી નસોનું મુખ્ય કારણ શરીરમાં આ વિટામિનનો અભાવ છે, તે ચેતાતંત્ર પર ખરાબ અસર કરે છે.
હેલ્થ 08/07/2025
- Advertisement -

You Might Also Like

ગુજરાત

દેશ માટે મરવાની નહીં, જીવવાની જરૂર છેઃ અમિત શાહ

2 Min Read
ગુજરાતસુરત

સુરત બિલ્ડીંગ અકસ્માતમાં મોટી કાર્યવાહી, માતા-પુત્ર સામે FIR; ઘણા મોટા ખુલાસા

3 Min Read
ગુજરાત

ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ, કયા જિલ્લાઓમાં ચેતવણી? 4 દિવસની સ્થિતિ

2 Min Read
ગુજરાત

નીલગાયનો શિકાર કરવો પડ્યો મોંઘો, 2 સિંહણ કૂવામાં પડી, 1નું મોત

2 Min Read
ગુજરાત

70% મત મેળવીને જીત્યા માત્ર સાત સાંસદો, બધા જ ભાજપના; કોણ છે તે 7 મોટા નામ?

2 Min Read
ગુજરાત

ગેમિંગ ઝોન પર બુલડોઝર કેમ ન ચાલ્યું? આગની ઘટના પર હાઈકોર્ટ નારાજ

2 Min Read
ગુજરાત

જામનગરના અનેક વિસ્તારોમાં કોલેરા ફેલાયો, પરિસ્થિતિને કાબુમાં લેવા કેટલાક નિયંત્રણો લાદવામાં આવ્યા

2 Min Read
ગુજરાત

સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર! ગુજરાત સરકારે ડીએમાં કર્યો વધારો

2 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel