The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Tuesday, Jun 17, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > ધર્મદર્શન > 27 ઓગસ્ટથી શક્તિપીઠ અંબાજી મંદિરમાં યોજાશે સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ
ધર્મદર્શન

27 ઓગસ્ટથી શક્તિપીઠ અંબાજી મંદિરમાં યોજાશે સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ

admin
Last updated: 20/08/2020 5:36 PM
admin
Share
SHARE

હાલમાં કોરોનાની મહામારી ભારત સહિત સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. ત્યારે આ મહામારીને ધ્યાનમાં રાખીને દેશના મોટાભાગના ધાર્મિક સ્થાનો ખોલવા માટે મંજૂરી મળી ગઈ છે જોકે, ધાર્મિક સ્થાનોમાં નિયમ અનુસાર ભક્તોને દર્શન કરવાં માટે મંજુરી આપવામાં આવી રહી છે.

Contents
(File Pic)(File Pic)(File Pic)

(File Pic)

ત્યારે શક્તિપીઠ અંબાજી મંદિરને લઈ મહત્વના અહેવાલ સામે આવ્યા છે. યાત્રાધામ અંબાજીમાં કુલ 26 વર્ષ પછી 27 ઓગસ્ટથી લઈને 2 સપ્ટેમ્બર સુધી એટલે કે કુલ 7 દિવસ સુધી ભાદરવી પૂર્ણિમાનાં મેળાનાં દિવસો દરમિયાન ચાચર ચોકમાં સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ યોજવામાં આવશે. જોકે કોરોના વાયરસના વધતા જતા કેસોને લઈ ભાદરવી મેળો રદ્દ કરવામાં આવ્યો છે. ત્યારે મેળાની જગ્યાએ ભક્તો ઘરે બેઠા જ અંબાનાં ગર્ભગૃહનાં આરતીનાં હવન તેમજ ગબ્બર પર્વતની જ્યોતનાં પણ ઓનલાઇન દર્શન કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

- Advertisement -

(File Pic)

મળતી માહિતી મુજબ, અંબાજીમાં ભાદરવી પૂર્ણિમાનો મહામેળો કોરોનાવાયરસની મહામારીના પગલે સરકાર દ્વારા રદ કરવામાં આવ્યો છે. ત્યારે વિશ્વ શાંતિ માટે શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સહસ્ત્ર ચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ પૂર્વે 1994માં સહસ્ત્ર ચંડી યજ્ઞ અંબાજીમાં યોજવામાં આવ્યો હતો હવે 26 વર્ષ બાદ 27 ઓગસ્ટ થી 2 સપ્ટેમ્બર દરમિયાન જ્યાં મેળો યોજાવાનો હતો તેના સ્થાને હવે સહસ્ત્ર ચંડી યજ્ઞમાં માતાજીના દસ લાખ જાપ કરવામાં આવશે.

- Advertisement -

(File Pic)

51 શક્તિપીઠના તેમજ હવન શાળાના અંદાજીત 80 જેટલા બ્રાહ્મણ આ યજ્ઞમાં સહભાગી બનશે. આ માટે અંબાજીના ચાચર ચોકમાં 21 ઓગસ્ટે તમામ 1400 ધજાઓની વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા કરવામાં આવશે. કોરોનાની મહામારીના પગલે રદ થયેલા અંબાજી ભાદરવી પૂનમના મહામેળા બાદ વહિવટી તંત્રે પૂનમીયા પદયાત્રી સંઘ સાથે જોડાયેલા વર્ષો જુના 1400 પદયાત્રી સંઘોના ગામો સુધી વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન કરાયેલી ધજા પહોંચાડવામાં આવશે. જે માટે 14 ઝોન બનાવવામાં આવ્યા છે.

- Advertisement -

You Might Also Like

આજ નું પંચાંગ 17 જૂન 2025: આજે છે અષાઢ કૃષ્ણ ષષ્ઠી તિથિ, શુભ મુહૂર્ત અને રાહુકાળ સમય

આજે નવપંચમ રાજયોગ રચાઈ રહ્યો છે, હનુમાનજી આ રાશિઓ પર કૃપા કરશે, જાણો દૈનિક રાશિફળ

આજ નું પંચાંગ 16 June 2025 : આજે છે કૃષ્ણ પંચમી તારીખ, જાણો શુભ સમયનો સમય

આજે શુભ રવિ યોગ બની રહ્યો છે, આ 4 રાશિઓને અચાનક નાણાકીય લાભ થશે જાણો દૈનિક રાશિફળ

Aaj Ka Panchang 14 June 2025 : આજે ગણેશ ચતુર્થીનું વ્રત, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય

TAGGED:ambajiambaji mandirambaji temple
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

સાયબર છેતરપિંડીની નવી પદ્ધતિ, એન્ડ્રોઇડ યુઝર્સ ભૂલથી પણ આ ભૂલ ન કરતા
ગેજેટ ટેક્નોલોજી 17/06/2025
શુભમન ગિલ પાસે ઇતિહાસ રચવાની તક, તેની પહેલી શ્રેણીમાં સુવર્ણ તક
સ્પોર્ટ્સ 17/06/2025
સવારે ખાલી પેટે ડ્રાયફ્રૂટ્સ ખાવાની સાચી રીત કઈ છે, શું ખાવું અને શું ન ખાવું, બધું જ જાણો
હેલ્થ 17/06/2025
યુરિક એસિડ વધવાનું પહેલું લક્ષણ શું છે, શરીરમાં કઈ સમસ્યાઓ થવા લાગે છે, જાણો ક્યારે સાવધાન રહેવું જોઈએ
હેલ્થ 17/06/2025
કરોડો સ્માર્ટફોન અને સ્માર્ટ ટીવી યુઝર્સ માટે ખરાબ સમાચાર, સરકારે મોટી ચેતવણી જાહેર કરી
ગેજેટ ટેક્નોલોજી 14/06/2025
- Advertisement -

You Might Also Like

ધર્મદર્શન

ધન આપનાર શુક્ર ગ્રહે બનાવ્યો છે અદ્ભુત યોગ, આ રાશિના લોકો ખૂબ જ ભાગ્યશાળી રહેશે, જાણો આજનું રાશિફળ

4 Min Read
ધર્મદર્શન

આજનું પંચાંગ 13 જૂન 2025: આજે છે અષાઢ કૃષ્ણ દ્વિતિયા તિથિ, જાણો ક્યારે છે શુભ સમય

2 Min Read
ધર્મદર્શન

દંડ આપનાર શનિદેવે બનાવ્યો છે ખાસ યોગ, આ રાશિના લોકોને મળશે ભાગ્યનો સાથ, જાણો આજનું રાશિફળ

4 Min Read
ધર્મદર્શન

આજનું પંચાંગ 12 જૂન 2025: આજે છે અષાઢ કૃષ્ણ પ્રતિપદા, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલ સમય

2 Min Read
ધર્મદર્શન

આજે શનિ બનાવવા જઈ રહ્યો છે ખાસ યોગ, આ રાશિઓને મળશે ભાગ્યનો સાથ, જાણો દૈનિક રાશિફળ

4 Min Read
ધર્મદર્શન

આજનું પંચાંગ 11 જૂન 2025: આજે જ્યેષ્ઠ પૂર્ણિમા, જાણો રાહુકાલ સમય અને શુભ સમય

2 Min Read
ધર્મદર્શન

બુધ-અરુણ ગ્રહે બનાવ્યો દશાંક યોગ, આ રાશિના જાતકોને રહેશે શુભ ભાગ્ય, જાણો આજનું રાશિફળ

7 Min Read
ધર્મદર્શન

Aaj Ka Panchang, 10 June 2025: આજે શ્રી સત્યનારાયણ વ્રત, રાહુકાલનો સમય અને શુભ મુહૂર્ત

2 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel