The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Monday, Aug 4, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > ગુજરાત > અમદાવાદ > BAPSના વડા મહંત સ્વામીના જન્મદિવસની ઓનલાઈન કરાઈ ઉજવણી, ભક્તોએ ઘરે રહી કર્યા દર્શન
અમદાવાદગુજરાતધર્મદર્શન

BAPSના વડા મહંત સ્વામીના જન્મદિવસની ઓનલાઈન કરાઈ ઉજવણી, ભક્તોએ ઘરે રહી કર્યા દર્શન

admin
Last updated: 12/09/2020 1:00 AM
admin
Share
SHARE

ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક વારસદાર એટલે પૂજ્ય મહંતસ્વામી મહારાજ. તેઓ વિશ્વવ્યાપી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા છે તેમજ લાખો ભક્તોના ગુરુદેવ છે. ત્યારે આજ રોજ બીએપીએસના વડા મહંત સ્વામીના તિથી મુજબ 87મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે તારીખ 13 સપ્ટેમ્બરે અંગ્રેજી મહિના પ્રમાણે તેમનો જન્મદિવસ છે.  તેમનો જન્મ મધ્યપ્રદેશમાં આવેલા જબલપુર શહેરમાં ૧૩ સપ્ટેમ્બર ભાદરવા સુદ નોમના દિને ૧૯૩૩માં થયો હતો.

તા.૧૧ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ તેઓના ૮૭મી જન્મજયંતી ઉત્સવની વિવિધ કાર્યક્રમો દ્વારા ભવ્ય ઓનલાઈન ઉજવણી કરવામાં આવી હતી. તેઓના ૮૭મા જન્મજયંતી મહોત્સવે સમગ્ર દિવસ દરમ્યાન ભારત અને વિશ્વભરના તમામ હરિભક્તોએ ઘેર રહી વિશેષ માળા, પ્રદક્ષિણા, દંડવત, સહજાનંદ નામાવલીનું પઠન કરી ભક્તિભાવપૂર્વક પોતાના ગુરુનો જન્મદિન ઉજવ્યો હતો. તારીખ 12 સપ્ટેમ્બરે એટલે કે આજે રાત્રે શનિવારે રાત્રે 9 થી 10 દરમ્યાન ઓનલાઈન વિશિષ્ટ સભાનો લાભ પ્રાપ્ત થશે. આ ઉપરાંત રવિવાર, 13 સપ્ટેમ્બરના રોજ અંગ્રેજી તારીખ પ્રમાણે પ્રગટ બ્રહ્મસ્વરૂપ ગુરુહરિ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજનો 87મો પ્રાકટ્ય દિન છે.

- Advertisement -

જન્મ જયંતી સમારોહની વિશિષ્ટ રવિસભા સાંજે 5 થી 8 ઓનલાઈન યોજાશે. જેમાં પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજનાં વિશિષ્ટ દર્શન-આશીર્વાદનો તેમજ મંત્ર પુષ્પાંજલિ સાથે સમૂહ આરતીના કાર્યક્રમનો ભક્તોને લાભ  પ્રાપ્ત થશે.  મહત્વનું છે કે, મહંત સ્વામી અત્યારે અમદાવાદ નજીક નૈનપુર ખાતે બિરાજમાન છે અને તેમના વિચરણના તમામ કાર્યક્રમો હાલ કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી રદ્દ કરાયા છે. જોકે, તેમના પૂજા દર્શન તેમજ આશીર્વચનનો  લ્હાવો ભક્તો ઓનલાઈન લઈ રહ્યા છે.  ભગવાન શ્રી સ્વામિનારાયણની ગુણાતીત ગુરુપરંપરાના તેઓ છઠ્ઠા આધ્યાત્મિક વારસદાર અને વિશ્વવ્યાપી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વર્તમાન ગુરુદેવ છે. તેમજ વિશ્વભરમાં આધ્યાત્મિક આંદોલન પ્રસરાવનાર મહાન સંત વિભૂતિ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના અનુગામી છે. ૧૮મી સદીના ઘોર સામાજિક અને નૈતિક અંધકારના સમયમાં વિના શસ્ત્રે જેમણે ક્રાંતિકારીને સદાચારના અજવાળા પાથર્યા હતા એવા પરબ્રહ્મ પુરૂષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણની પરંપરાના તેઓ વાહક છે.

- Advertisement -

You Might Also Like

આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો

આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ

આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય

રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે

આજનું પંચાંગ 8 જુલાઈ 2025: આજે ભૌમ પ્રદોષ વ્રત, જાણો રાહુકાલનો શુભ સમય અને સમય

TAGGED:Ahmedabadbapsmahant swamimahant swami maharajpramukh swamiswaminarayan
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

શરીરમાં નબળી નસોનું મુખ્ય કારણ શરીરમાં આ વિટામિનનો અભાવ છે, તે ચેતાતંત્ર પર ખરાબ અસર કરે છે.
હેલ્થ 08/07/2025
દહીં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે પરંતુ આ કારણોસર, તમારે વરસાદની ઋતુમાં દહીં ખાવાનું ટાળવું જોઈએ
હેલ્થ 08/07/2025
આજે પ્રદોષ વ્રત પર, આ રાશિઓના લોકોનું ભાગ્ય ચમકશે, અચાનક નાણાકીય લાભ શક્ય છે, દૈનિક રાશિફળ જાણો
ધર્મદર્શન 08/07/2025
લીમડાના પાન ચાવવાથી શરીર પર શું અસર થાય છે, આ દવા સ્વાસ્થ્ય માટે વરદાન સાબિત થશે.
હેલ્થ 07/07/2025
શરીરમાં દેખાતા આ ચિહ્નો ડાયાબિટીસના લક્ષણો હોઈ શકે છે, તમે પરીક્ષણ કરાવ્યા વિના પણ તેને ઓળખી શકો છો
હેલ્થ 07/07/2025
- Advertisement -

You Might Also Like

ધર્મદર્શન

આજનું પંચાંગ 7 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ દ્વાદશી તિથિ, જાણો શુભ મુહૂર્તનો સમય

2 Min Read
ધર્મદર્શન

આજે રચાઈ રહ્યો છે સર્વાર્થ સિદ્ધિ યોગ, આ 4 રાશિઓને અચાનક નાણાકીય લાભ મળશે; જાણો દૈનિક રાશિફળ

5 Min Read
ધર્મદર્શન

આજનું પંચાંગ, 5મી જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ દશમી તિથિ, જાણો મુહૂર્તનો સમય

2 Min Read
ધર્મદર્શન

શનીએ કેન્દ્ર ત્રિકોણ યોગ બનાવ્યો છે, આજે આ રાશિઓને મળશે ભાગ્ય, જાણો દૈનિક રાશિફળ

6 Min Read
ધર્મદર્શન

આજનું પંચાંગ 4 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ નવમી તિથિ, જાણો શુભ મુહૂર્તનો સમય

2 Min Read
ધર્મદર્શન

આજે સૂર્ય બનાવશે શતાંક યોગ, આ રાશિના લોકોને મળશે સફળતા, જાણો દૈનિક રાશિફળ

4 Min Read
ધર્મદર્શન

Aaj Nu Panchang 3 July 2025: આજે છે અષાઢ શુક્લ અષ્ટમી તિથિ, જાણો ક્યારે છે શુભ સમય

2 Min Read
ધર્મદર્શન

આજે ગુરુ આદિત્ય યોગ બની રહ્યો છે, આ 5 રાશિઓ ભાગ્યશાળી રહેશે, જાણો દૈનિક રાશિફળ

5 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel