શિવમહાપુરાણ કથા સંપન્ન

admin
1 Min Read

અમરેલી જીલ્લાના કુંકાવાવ ખાતે શિવમહાપુરાણ કથા અંતર્ગત ભઞવાન શિવના વિવાહ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બહોળી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી પવિત્ર શ્રાવણ મહિનામાં શિવના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, અમરેલી જીલ્લાના  કુંકાવાવના ઘનશ્યામનઞર વિસ્તારમા આવેલ નવી પટેલવાડી ખાતે તા13/8/19/થી21/8/19 સુધી શિવકથાનુ આયોજન કરવામા આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ કથામાં ભઞવાન શિવના વિવાહ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી.
ઉલ્લેખનીય છે કે વાધણીયા ભીડભંજન મહાદેવના પુજારી તેમજ મહંત વકતા શ્રી ભીખુપરી બાપુ દ્વારા દ્વાદશ જ્યોર્તિલીંઞ કથાનુ સંઞીતમયશૈલીમા સુંદર નિરુપણ કરવામાં આવ્યું હતું. તેમજ સવારે પાર્થેશ્વરપુજા કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી.

Share This Article