The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Tuesday, Jun 17, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > ગુજરાત > મોરબી > અમારી પાર્ટીનો પંચામૃત સંકલ્પ આશાનું કિરણ બન્યું : શંકરસિંહ વાઘેલા
મોરબીગુજરાત

અમારી પાર્ટીનો પંચામૃત સંકલ્પ આશાનું કિરણ બન્યું : શંકરસિંહ વાઘેલા

admin
Last updated: 25/10/2020 12:13 AM
admin
Share
SHARE

હાલમાં ગુજરાતની વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી યોજાવાની છે. જેને લઈને ભાજપ, કોંગ્રેસે તેના સ્ટાર પ્રચારકો ચૂંટણી પ્રચારમાં ઉતાર્યા છે. ત્યારે સાથે સાથે પૂર્વ મુખ્યમંત્રી અને પ્રજા શક્તિ પાર્ટીના પ્રમુખ શંકરસિંહ વાઘેલાએ પણ પોતાની પાર્ટીના ઉમેદવાર માટે પ્રચાર અભિયાન શરુ કરી દીધું છે. જે અંતર્ગત શંકરસિંહ વાઘેલાએ મોરબી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે પ્રજા શક્તિ પાર્ટીના ઉમેદવાર વસંતભાઈ પરમારના સમર્થનમાં રેલીને સંબોધન કર્યુ હતું.

આ દરમિયાન શંકરસિંહ વાઘેલાએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, સરકારના સમજ્યા વિચાર્યા વિનાના નિર્ણયોના કારણે રાજ્યની જનતા નિરાશ છે. ત્યારે અમારી પાર્ટીનો પંચામૃત સંકલ્પ લોકો માટે આશાનું કિરણ બન્યું છે. શંકરસિંહે સભાને સંબોધતા જણાવ્યું કે, હવે નફરતની રાજનીતિ નહીં, મુદ્દાની રાજનીતિ થકી લોકોનો વિકાસ થશે.

- Advertisement -

મહત્વનું છે કે, શંકરસિંહ વાઘેલાની પાર્ટીએ પાંચ વચનરુપી સંકલ્પ લીધા છે. જેમાં વર્ષે 12 લાખ સુધીની આવક ધરાવતા પરિવારને વાર્ષિક 12 લાખનું આરોગ્ય કવચ, વાર્ષિક 12 લાખ સુધીની આવક ધરાવતા પરિવારના બાળકોને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી વિના મૂલ્યે શિક્ષણનું વચન અપાયું છે.

- Advertisement -

આ ઉપરાંત ગુજરાતના બેરોજગાર યુવાનોને રોજગાર તેમજ બેરોજગારી ભથ્થુ, વોટર ટેક્સ નાબૂદ તેમજ 100 યુનિટ સુધી ફ્રી વીજળી, ખેડૂતોને દેવા અને વીજ બિલમાં રાહતની સાથે સાથે ભ્રષ્ટ દારુબંધી હટાવીને તજજ્ઞોના અભિપ્રાય સાથે નવી સાઈન્ટીફિટિક લિકર પોલીસી લાગુ કરવાના સંકલ્પ રજૂ કર્યા છે.

- Advertisement -

You Might Also Like

વિડિયો | ગુજરાતના ગોધરામાં ચોરી કરતા પકડાઈ ગયા પછી એની સાથે શું કર્યું કે લોકો જોતા રહી ગયા

આંગણવાડીમાં હિંદુ બાળકોને નમાઝ પઢાવી, ‘યા હુસૈન’ના નારા લગાવ્યા?

ગુજરાતમાં કરૂણ અકસ્માત, બસ અને ટ્રક વચ્ચે અથડામણમાં 6ના મોત; વિડિયો

ગુજરાતમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, ક્યાં સુધી રહેશે આ હવામાન? નવીનતમ અપડેટ

વિદ્યાર્થી પર શારીરિક સંબંધ બાંધવાનું દબાણ, શિક્ષકનું કૃત્ય; શાળામાં અંધાધૂંધી

TAGGED:Gujaratgujarat electionmorbiPoliticsPraja Shakti Partyshankarsinh vaghelaપેટાચૂંટણીશંકરસિંહ વાઘેલા
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

સાયબર છેતરપિંડીની નવી પદ્ધતિ, એન્ડ્રોઇડ યુઝર્સ ભૂલથી પણ આ ભૂલ ન કરતા
ગેજેટ ટેક્નોલોજી 17/06/2025
શુભમન ગિલ પાસે ઇતિહાસ રચવાની તક, તેની પહેલી શ્રેણીમાં સુવર્ણ તક
સ્પોર્ટ્સ 17/06/2025
સવારે ખાલી પેટે ડ્રાયફ્રૂટ્સ ખાવાની સાચી રીત કઈ છે, શું ખાવું અને શું ન ખાવું, બધું જ જાણો
હેલ્થ 17/06/2025
યુરિક એસિડ વધવાનું પહેલું લક્ષણ શું છે, શરીરમાં કઈ સમસ્યાઓ થવા લાગે છે, જાણો ક્યારે સાવધાન રહેવું જોઈએ
હેલ્થ 17/06/2025
આજ નું પંચાંગ 17 જૂન 2025: આજે છે અષાઢ કૃષ્ણ ષષ્ઠી તિથિ, શુભ મુહૂર્ત અને રાહુકાળ સમય
ધર્મદર્શન 17/06/2025
- Advertisement -

You Might Also Like

ગુજરાત

દેશ માટે મરવાની નહીં, જીવવાની જરૂર છેઃ અમિત શાહ

2 Min Read
ગુજરાતસુરત

સુરત બિલ્ડીંગ અકસ્માતમાં મોટી કાર્યવાહી, માતા-પુત્ર સામે FIR; ઘણા મોટા ખુલાસા

3 Min Read
ગુજરાત

ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ, કયા જિલ્લાઓમાં ચેતવણી? 4 દિવસની સ્થિતિ

2 Min Read
ગુજરાત

નીલગાયનો શિકાર કરવો પડ્યો મોંઘો, 2 સિંહણ કૂવામાં પડી, 1નું મોત

2 Min Read
ગુજરાત

70% મત મેળવીને જીત્યા માત્ર સાત સાંસદો, બધા જ ભાજપના; કોણ છે તે 7 મોટા નામ?

2 Min Read
ગુજરાત

ગેમિંગ ઝોન પર બુલડોઝર કેમ ન ચાલ્યું? આગની ઘટના પર હાઈકોર્ટ નારાજ

2 Min Read
ગુજરાત

જામનગરના અનેક વિસ્તારોમાં કોલેરા ફેલાયો, પરિસ્થિતિને કાબુમાં લેવા કેટલાક નિયંત્રણો લાદવામાં આવ્યા

2 Min Read
ગુજરાત

સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર! ગુજરાત સરકારે ડીએમાં કર્યો વધારો

2 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel