The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Tuesday, Sep 16, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > ધર્મદર્શન > લોકોમાં શ્રદ્ધા-ભક્તિ વધે તે માટે 2030 સુધીમાં 1001 મંદિર નિર્માણનો સંકલ્પ લેવાયો
ધર્મદર્શનગુજરાત

લોકોમાં શ્રદ્ધા-ભક્તિ વધે તે માટે 2030 સુધીમાં 1001 મંદિર નિર્માણનો સંકલ્પ લેવાયો

admin
Last updated: 04/01/2021 12:36 PM
admin
Share
SHARE

ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા લક્ષચંડી મહાયજ્ઞ સમયે નવી પેઢીમાં ઉમિયા માતાજી પ્રત્યે શ્રદ્ધા ભક્તિમાં વધારો થાય તે માટે દરેક પાટીદાર ગામોમાં મા ઉમિયાજીનું મંદિર બને તે માટે વિઝન 2030 અંતર્ગત ઉમિયા માતાજીના 1001 મંદિર નિર્માણનો સંકલ્પ કરાયો છે.

1001 મંદિર નિર્માણના સંકલ્પને પરિપૂર્ણ કરવાની પ્રારંભિક યોજના મુજબ ઉમિયા પરિવાર સંગઠન, કડવા પાટીદાર સમાજ અને માં ઉમિયા પ્રત્યે ક્ષદ્ધા રાખવનાર તમામ જ્ઞાતિ સમાજનો સહયોગ લઈ સને 2030 સુધીમાં શ્રી ઉમિયા માતાજી ફોટો મંદિરની સ્થાપના કરવામાં આવનાર છે જેને લઈ ઉમિયાધામ ખાતે કડવા પાટીદાર કુળદેવી ઉમિયા માતાજી સંસ્થાન ટ્રસ્ટના પ્રમુખ મણીભાઈ પટેલ સહિતના હોદેદારોની બેઠક યોજાઇ હતી.

- Advertisement -

જેમાં સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના નનાનપુર ગામે મા ઉમિયાના ફોટો મંદિર બનાવવાની જાહેરાત થઈ તેના અડધા કલાકમાં 410 ફોટો મંદિર અને શિખર મંદિરો બનાવવાની જાહેરાત કરાઈ, જેને હાજર સૌએ મા ઉમિયાના જયજયકાર સાથે વધાવી લીધી હતી.

- Advertisement -

સંસ્થાના માનદમંત્રી દિલીપભાઈ નેતાજી એ જણાવ્યુ કે, શ્રી ઉમિયા માતાજી ફોટો મંદિર બનાવનાર દરેક ગામ કે શહેરમાં માતાજીનો મોટો ફોટો તેમજ રૂ.25000 આર્થિક સહયોગ સંસ્થાન તરફથી આપવામાં આવશે. 11 સભ્યોની કમિટી બનાવી ફોટો મંદિરની પૂજા સહિતની જાળવણી કરવામાં આવશે.

- Advertisement -

You Might Also Like

આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો

આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ

આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય

રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે

આજનું પંચાંગ 8 જુલાઈ 2025: આજે ભૌમ પ્રદોષ વ્રત, જાણો રાહુકાલનો શુભ સમય અને સમય

TAGGED:hindu templemehsanatempleumiya mata mandirunjhaunjha umiya mata mandirમંદિર
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

શરીરમાં નબળી નસોનું મુખ્ય કારણ શરીરમાં આ વિટામિનનો અભાવ છે, તે ચેતાતંત્ર પર ખરાબ અસર કરે છે.
હેલ્થ 08/07/2025
દહીં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે પરંતુ આ કારણોસર, તમારે વરસાદની ઋતુમાં દહીં ખાવાનું ટાળવું જોઈએ
હેલ્થ 08/07/2025
આજે પ્રદોષ વ્રત પર, આ રાશિઓના લોકોનું ભાગ્ય ચમકશે, અચાનક નાણાકીય લાભ શક્ય છે, દૈનિક રાશિફળ જાણો
ધર્મદર્શન 08/07/2025
લીમડાના પાન ચાવવાથી શરીર પર શું અસર થાય છે, આ દવા સ્વાસ્થ્ય માટે વરદાન સાબિત થશે.
હેલ્થ 07/07/2025
શરીરમાં દેખાતા આ ચિહ્નો ડાયાબિટીસના લક્ષણો હોઈ શકે છે, તમે પરીક્ષણ કરાવ્યા વિના પણ તેને ઓળખી શકો છો
હેલ્થ 07/07/2025
- Advertisement -

You Might Also Like

ધર્મદર્શન

આજનું પંચાંગ 7 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ દ્વાદશી તિથિ, જાણો શુભ મુહૂર્તનો સમય

2 Min Read
ધર્મદર્શન

આજે રચાઈ રહ્યો છે સર્વાર્થ સિદ્ધિ યોગ, આ 4 રાશિઓને અચાનક નાણાકીય લાભ મળશે; જાણો દૈનિક રાશિફળ

5 Min Read
ધર્મદર્શન

આજનું પંચાંગ, 5મી જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ દશમી તિથિ, જાણો મુહૂર્તનો સમય

2 Min Read
ધર્મદર્શન

શનીએ કેન્દ્ર ત્રિકોણ યોગ બનાવ્યો છે, આજે આ રાશિઓને મળશે ભાગ્ય, જાણો દૈનિક રાશિફળ

6 Min Read
ધર્મદર્શન

આજનું પંચાંગ 4 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ નવમી તિથિ, જાણો શુભ મુહૂર્તનો સમય

2 Min Read
ધર્મદર્શન

આજે સૂર્ય બનાવશે શતાંક યોગ, આ રાશિના લોકોને મળશે સફળતા, જાણો દૈનિક રાશિફળ

4 Min Read
ધર્મદર્શન

Aaj Nu Panchang 3 July 2025: આજે છે અષાઢ શુક્લ અષ્ટમી તિથિ, જાણો ક્યારે છે શુભ સમય

2 Min Read
ધર્મદર્શન

આજે ગુરુ આદિત્ય યોગ બની રહ્યો છે, આ 5 રાશિઓ ભાગ્યશાળી રહેશે, જાણો દૈનિક રાશિફળ

5 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel