The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Wednesday, Jul 2, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > ગુજરાત > ગુજરાત-અંબાજીમાં મેળા જેવો માહોલ બન્યો
ગુજરાત

ગુજરાત-અંબાજીમાં મેળા જેવો માહોલ બન્યો

admin
Last updated: 14/09/2021 3:09 PM
admin
Share
SHARE

અંબાજીમાં ભાદરવી પૂનમ અગાઉ મેળા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. મેળો યોજાવાનો નથી છતાં માઈભક્તોમાં અંબાજીમાં આવી જતાં મેળા જેવો માહોલ ઊભો થયો છે. મેળો બંધ હોવા છતાં ભક્તો માટે મંદિર ખુલ્લું રહેશે. મેઘમહેરમાં પણ અરવલ્લીની ગિરિમાળાઓ જય અંબેના નાદથી ગુંજી ઊઠે છે. બીજી બાજુ, સુરક્ષા વિભાગ દ્વારા સર્કલ પર મુખ્ય કંટ્રોલ પોઇન્ટ ઊભો કરવા સાથે પાંચ હજાર જેટલા સુરક્ષાકર્મી તહેનાત કરવામાં આવશે. લાખો શ્રદ્ધાળુઓ મા અંબાને નવલાં નોરતાંનું નિમંત્રણ પાઠવી નિજગૃહે પહોંચી ચૂક્યા છે. હજુ પણ અંબાજીમાં યાત્રિકોનો પ્રવાહ અવિરત જોવા મળી રહ્યો છે.મેળો યોજાવાનો નથી છતાં ભક્તો માટે ખુલ્લું રહેવાનું છે, જેને લઇ અંબાજી દર્શનાર્થે આવી રહ્યા છે. એમાં દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓ સુખરૂપ દર્શન કરી શકે એ માટે દર્શનપથ પર ડી.કે.ત્રિવેદી સર્કલથી માંડી મંદિરના મુખ્ય શક્તિદ્વાર સુધી ડોમ ઊભો કરવામાં આવ્યો છે. એ સાથે અંબાજી આવતા માઈભક્તો માતાજીના પ્રસાદથી વંચિત ન રહી જાય એ માટે પ્રસાદ બનાવવા સાથે મંદિર પરિસરમાં પણ વધારાનાં નવ જેટલાં ભેટ કેન્દ્રો ઊભાં કરાયાં છે. મંદિરને પ્રતિ વર્ષની જેમ આકર્ષક રોશનીથી સજાવવામાં આવી રહ્યું હોવાનું ટ્રસ્ટનાં સૂત્રો જણાવ્યું છે.

દાંતા પી.એચ.સી. બ્લોક ઓફિસર એન.પી.ચૌહાણના જણાવ્યા મુજબ, ગત મેળામાં દાંતા તાલુકામાં જુદા જુદા પંદર કેમ્પો દ્વારા આરોગ્યની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી, એના સ્થાને આ વખતે વિવિધ પાંચ કેમ્પ દ્વારા તબીબી સેવા પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત મોટી સંખ્યામાં અંબાજી પગપાળા સંઘ તેમજ યાત્રાળુઓ આવવાની સંભાવનાને લઇ કોવિડની મહામારીમાં આરોગ્યની સેવાને પહોંચી વળવા માટે યાત્રાળુઓની સેવા માટે 10 જેટલી 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. અંબાજીમાં પાણીની વ્યવસ્થા માટે દાંતા પાણીપુરવઠા અધિકારી જિગરભાઈ ગજ્જરના જણાવ્યા મુજબ, અંબાજીમાં પ્રતિ દિન વીસ લાખ લિટર પાણી આપવામાં આવતું હતું, એ સ્થાને પચાસ લાખ લિટર પાણીપુરવઠો આપવામાં આવશે. એસ.ટી. વિભાગનાં સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ, વર્ષ 2019ના મેળા દરમિયાન એક હજાર બસો દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું. ડેપોની શિડ્યૂલ બસો ઉપરાંત વધારાની બસો દ્વારા મુસાફરોને નિર્ધારિત મુકામે પહોંચાડવા માટે સંચાલન કરવામાં આવશે. એ સાથે યાત્રિકોના પ્રવાહને અનુરૂપ આયોજન કરવામાં આવશે.

You Might Also Like

વિડિયો | ગુજરાતના ગોધરામાં ચોરી કરતા પકડાઈ ગયા પછી એની સાથે શું કર્યું કે લોકો જોતા રહી ગયા

આંગણવાડીમાં હિંદુ બાળકોને નમાઝ પઢાવી, ‘યા હુસૈન’ના નારા લગાવ્યા?

ગુજરાતમાં કરૂણ અકસ્માત, બસ અને ટ્રક વચ્ચે અથડામણમાં 6ના મોત; વિડિયો

ગુજરાતમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, ક્યાં સુધી રહેશે આ હવામાન? નવીનતમ અપડેટ

વિદ્યાર્થી પર શારીરિક સંબંધ બાંધવાનું દબાણ, શિક્ષકનું કૃત્ય; શાળામાં અંધાધૂંધી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

Vitamin B-12 Deficiency: જો રાત્રે આ લક્ષણો દેખાય, તો તે વિટામિન બી-૧૨ ની ઉણપનો સંકેત હોઈ શકે છે.
હેલ્થ 02/07/2025
યુરિક એસિડ વધારે હોય તો પ્યુરિનથી ભરપૂર આ શાકભાજી ન ખાઓ, હાડકાં નબળા પડી જશે
હેલ્થ 02/07/2025
Aaj Ka Panchang 2 July 2025: આજે અષાઢ શુક્લ સપ્તમી તિથિ છે, પૂજાનો શુભ મુહૂર્ત જાણો
ધર્મદર્શન 02/07/2025
આજનું રાશિફળ 02 July 2025: આજે ગજકેસરી રાજયોગ રચાઈ રહ્યો છે, આ રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જાણો દૈનિક રાશિફળ
ધર્મદર્શન 02/07/2025
તજનું પાણી કોણે પીવું જોઈએ, જાણો આ મસાલો સ્વાસ્થ્ય માટે કેટલો ફાયદાકારક છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો?
હેલ્થ 01/07/2025
- Advertisement -

You Might Also Like

ગુજરાત

દેશ માટે મરવાની નહીં, જીવવાની જરૂર છેઃ અમિત શાહ

2 Min Read
ગુજરાતસુરત

સુરત બિલ્ડીંગ અકસ્માતમાં મોટી કાર્યવાહી, માતા-પુત્ર સામે FIR; ઘણા મોટા ખુલાસા

3 Min Read
ગુજરાત

ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ, કયા જિલ્લાઓમાં ચેતવણી? 4 દિવસની સ્થિતિ

2 Min Read
ગુજરાત

નીલગાયનો શિકાર કરવો પડ્યો મોંઘો, 2 સિંહણ કૂવામાં પડી, 1નું મોત

2 Min Read
ગુજરાત

70% મત મેળવીને જીત્યા માત્ર સાત સાંસદો, બધા જ ભાજપના; કોણ છે તે 7 મોટા નામ?

2 Min Read
ગુજરાત

ગેમિંગ ઝોન પર બુલડોઝર કેમ ન ચાલ્યું? આગની ઘટના પર હાઈકોર્ટ નારાજ

2 Min Read
ગુજરાત

જામનગરના અનેક વિસ્તારોમાં કોલેરા ફેલાયો, પરિસ્થિતિને કાબુમાં લેવા કેટલાક નિયંત્રણો લાદવામાં આવ્યા

2 Min Read
ગુજરાત

સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર! ગુજરાત સરકારે ડીએમાં કર્યો વધારો

2 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel