અમરેલી-રાજુલામાં બાવલિયાવાડી ગરબી મંડળમાં કન્યા પૂજન કાર્યક્રમ યોજાયો

admin
1 Min Read

રાજુલા તાલુકા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા બજરંગ દળ તથા બાવળિયા વાડી ખોડીયાર નગર ગરબી મંડળ દ્વારા સંયુક્ત કન્યાપૂજન કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અમરેલી જિલ્લાના ઉપપ્રમુખ તથા નાગરિક સહકારી બેન્કના ઉપપ્રમુખ નીતિનભાઈ પંડ્યા ના અધ્યક્ષ સ્થાને માનનીય ડૉક્ટર પ્રવિણભાઈ તોગડીયા તથા ડોક્ટર ગજેરા તથા નિર્મલભાઇ ખુમાણ ના માર્ગદર્શન તળે રાજુલા શહેરમાં બાવળીયા વાડી કોહિનૂર હોટલ ની બાજુમાં કન્યાપૂજન નો કાર્યક્રમ યોજાયો જેમાં નવ વર્ષથી નાની બાળાઓ નું વિધિવત પૂજન કરેલ 21 બાળાઓનું પૂજન કરી આરતી કરી યોગ્ય પુરસ્કાર આપ્યા આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ઉપપ્રમુખ નિતીન ભાઈ પંડ્યા બ્રહ્મ સમાજના અગ્રણી મનોજભાઈ વ્યાસ, પરશુરામ ગ્રુપના પ્રમુખ કનકભાઈ જાની, સંજયભાઈ જોશી, મુકેશભાઈ જોશી, ઘનશ્યામભાઈ વરુ, કોહિનૂર હોટલ વાળા કિરીટભાઈ પંડ્યા તેમજ વિસ્તારના સમગ્ર વડીલો આગેવાનો તથા યોગેશભાઈ કાનાબાર હાજરી આપેલ આ કન્યાપૂજન આ કાર્યક્રમને સફળ બનાવવા બાવળિયા વાડી ખોડીયાર નગરના દરેક રહેશો તથા ગ્રુપના યુવાનોએ ભારે જહેમત ઉઠાવે જેમાં પ્રકાશભાઈ ગોહિલ, કમલેશ ભાઈ રાઠોડ, દ્વારકેશ ભાઈ રાઠોડ, સંજયભાઈ પરમાર, હિંમતભાઈ સિંગડ, પ્રવીણભાઈ સિંગર, શૈલેષભાઈ વાગડિયા, દીપકભાઈ ટાંક, હરેશભાઈ ટાંક, વિનુભાઈ રાઠોડ, હરેશભાઈ, કૌશિકભાઈ મનસુખભાઈ વાળા, રાજુભાઈ ધાખડા, રાજુભાઈ ગોહિલ, ઘનશ્યામભાઈ વરુ તથા સમગ્ર વિસ્તારના આગેવાનો વડીલો એ ભારે જહેમત ઉઠાવેલ અને કન્યા પૂજન કરી મા દુર્ગાના આશીર્વાદ મેળવેલ હતા

Share This Article