The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Saturday, Aug 2, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > ગુજરાત > આણંદ > આણંદ જિલ્લાના 250 કરતા વધારે ગામડાઓના જાહેર નોટિસ બોર્ડ પર મતદાનની અપીલ કરવામાં આવી
આણંદ

આણંદ જિલ્લાના 250 કરતા વધારે ગામડાઓના જાહેર નોટિસ બોર્ડ પર મતદાનની અપીલ કરવામાં આવી

admin
Last updated: 26/11/2022 4:15 PM
admin
Share
SHARE

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત આણંદ જિલ્લાની 7 વિધાનસભા મતદાર વિભાગની ચૂંટણી સંદર્ભે બીજા તબક્કામાં આગામી તા. 5મી ડીસેમ્બરના રોજ મતદાન થનાર છે. જેને ધ્યાને લઈ આણંદ જિલ્લાના મતદાર વિભાગોમાં રહેલા મતદારોમાં મતદાન જાગૃત્તિ વધે તે માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.

આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડી.એસ.ગઢવીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના શહેરી વિસ્તારોની સાથે ગ્રામ્ય વિસ્તારોના મતદારોમાં પણ મતદાન પ્રત્યે જાગૃતિ કેળવાય તે માટે આણંદ જિલ્લાના તમામ મતદાર વિભાગોના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં સ્વીપ અંતર્ગત મતદાર જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમો અંતર્ગત તમામ મતદાર વિભાગોના 250 થી વધારે ગામડાઓના જાહેર નોટિસ બોર્ડ પર મતદાન જાગૃતિ અર્થે ગામના મતદાતાઓને આગામી તા. 5મી ડીસેમ્બરના રોજ મતદાન કરવા અપીલ કરવામાં આવી છે.

- Advertisement -

ગ્રામ્ય કક્ષાએ નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવેલ મતદાર જાગૃતિ અર્થેના સંદેશાની વાત કરીએ તો, અજુપુરા ગામના નોટિસ બોર્ડ ઉપર મતદાન માટેની સુંદર વાત રજુ કરવામાં આવી છે. આ બોર્ડ ઉપર જાહેર જનતાને અપીલ કરતાં જણાવાયું છે કે, આથી ગામની જાહેર જનતાને જણાવવાનું કે, તા.5 ડિસેમ્બર 2022 ના રોજ લોકશાહીનાં ઉત્સવમાં આપનો કિંમતીમત આપવા જરૂર જઈએ.100 ટકા મતદાન કરીએ. મતદાન કરવું એ આપણી નૈતિક ફરજ છે. એ ફરજ બજાવીને લોકશાહીનો ‘‘અવસર’’ ઉજવીએ. હું છુ મતદાર… આળસ કરીશ નહી, ફરજથી ડગીશ નહી… મતદાન ચૂકીશ નહી.

- Advertisement -

જયારે મોગરી ગામના નોટિસ બોર્ડ ઉપર મતદારોને નમ્ર અપીલ કરતાં જણાવાયું છે કે, ‘‘સર્વે મોગરી ગ્રામજનોને નમ્ર અપીલ છે કે,આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી તા.5 ડિસેમ્બર 2022 ને સોમવારના રોજ હોય આપ સૌ અચૂક મતદાન કરવા જશો જ એવી નમ્ર વિનંતી છે.’’ ત્યાર પછી બાદ નીચે સરસ મજાનો મતદાર જાગૃતિનો સંદેશ પાઠવતા લખ્યુ છે, અવસર અનોખા ગુજરાતનો… અવસર આપણા સૌનો….. અવસર ગુજરાત વિધાનસભા ચૂંટણીઓ… અવસર લોકશાહીનો. મહત્વનું છે કે મતદાન જાગૃતિ અર્થેની આવી જ વાતો આણંદના અનેકવિધ ગામોમાં જોવા મળી છે. ગામડાઓ આજે મતદાન જાગૃતિની આહલેક જગાવી રહયાં છે.

You Might Also Like

ખંભાત બેઠક પર કોંગ્રેસના ચિરાગ પટેલનો વિજય, આંકલાવમાં રિકાઉન્ટીગમાં પણ અમિત ચાવડાની જીત

આઠમાં રાઉન્ડના અંતે આંકલાવમાં ભાજપ 2 હજારથી વધુ મતોથી આગળ

આણંદ જિલ્લામાં બીજા રાઉન્ડના અંતે 2 બેઠક ઉપર ભાજપ આગળ

આણંદ જિલ્લામાં મતદાનના દિવસે 907 મતદાન મથકોનું થશે લાઈવ વેબકાસ્ટીંગ

આણંદ જિલ્લામાં વિધાનસભાની સાત બેઠકોની ચૂંટણી માટે 1,810 મતદાન મથકો ઉભા કરાશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
ધર્મદર્શન 10/07/2025
આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
ધર્મદર્શન 10/07/2025
આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
ધર્મદર્શન 09/07/2025
રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
ધર્મદર્શન 09/07/2025
શરીરમાં નબળી નસોનું મુખ્ય કારણ શરીરમાં આ વિટામિનનો અભાવ છે, તે ચેતાતંત્ર પર ખરાબ અસર કરે છે.
હેલ્થ 08/07/2025
- Advertisement -

You Might Also Like

આણંદ

આણંદની 7 વિધાનસભા પર ચૂંટણીને લઈને તંત્ર સજ્જ

2 Min Read
આણંદ

આણંદની આણંદની સાત વિધાનસભા બેઠકો માટે 7 ઇકોફ્રેન્ડલી મતદાન મથકો ઉભા કરાશે

1 Min Read
આણંદ

આણંદ: 49 મતદાન મથકો મહિલા સંચાલિત સખી મતદાન મથક તરીકે ઉભા કરાશે

1 Min Read
આણંદ

આણંદની સાત વિધાનસભા મતવિસ્તારમાં ફ્લાઈંગ સ્ક્વોડ અને સ્ટેટિક સર્વેલન્સની ટીમ કાર્યરત

2 Min Read
આણંદ

ખંભાત બેઠક પર ભાજપ-કોંગ્રેસનો પ્રચાર, લગાવી રહ્યા છે એડીચોંટીનું જોર

2 Min Read
આણંદ

આણંદમાં ચૂંટણી નિરિક્ષકોએ મતગણતરી કેન્દ્રોની મુલાકાત લીધી

1 Min Read
આણંદ

આણંદ જિલ્લામાં અધિકારીઓએ ઉત્સાહપૂર્વક પોસ્ટલ બેલેટથી મતદાન કર્યુ

2 Min Read
આણંદ

EVM લઇ જતા વાહનો પર પ્રથમ વખત જીપીએસ સિસ્ટમ લગાવાશે

1 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel