રાજુલાથી ધારેશ્વર મહાદેવ મંદિર સુધી પદયાત્રા

admin
1 Min Read

અમરેલી જીલ્લાના રાજુલા થી ધારેશ્વર મહાદેવ.12 કી.મી પદયાત્રા મા કેન્દ્રીય મંત્રીશ્રી  મનસુખભાઈ માંડવીયા અમરેલી જિલ્લા સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા જીલ્લા પ્રમુખ શ્રી હિરેનભાઈ હિરપરા જીલ્લા ભાજપ મહામંત્રી રવુભાઈ ખુમાણ કૌશિકભાઇ  વેકરીયા કમલેશભાઈ કાનાણીજી ઉપ પ્રમુખ મયુરભાઇ હીરપરા માજી ધારાસભ્ય શ્રી વી વી વઘાસીયા સાહેબ ડો કાનાબાર સહિતની ઉપસ્થિતિમાં રાજુલા ચોક ખાતે સાંસદ નારણભાઈ કાછડીયા ના નેતૃત્વ હેઠળ અમરેલી જિલ્લાના દરેક તાલુકાઓમાં યાત્રા યોજાયેલ હોય જેના ભાગરૂપે રાજુલા થી ધારેશ્વર મહાદેવ મંદિર સુધી 150 મી ગાંધી જયંતી નિમિત્તે પદયાત્રા યોજવામાં આવેલ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના ડબલ નેતૃત્વમાં મહાત્મા ગાંધી એ આપેલ સિદ્ધાંતો સ્વચ્છતા સેવા પણ સાદગી અહિંસા જેવા અનેક સિદ્ધાંતોને લઇને સરકાર અત્યારે ચાલી રહેશે રાજ્ય સરકાર જનતા ના કલ્યાણ માટે કાર્ય કરી રહી છે ત્યારે હાલ અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા ઈ ગત ૨જી ઓક્ટોબર 2019ની રોજ સમગ્ર અમરેલી વિસ્તારમાં ગાંધી યાત્રા શરૂ કરેલ હોય જેના ભાગરૂપે રાજુલા થી ધારેશ્વર મહાદેવ મંદિર સુધી પદયાત્રા ગાંધી યાત્રા પ્રસ્થાન કરવામાં આવેલ જેમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની શ્રદ્ધાંજલિ આપવાના હેતુથી આ યાત્રા અમરેલી વિસ્તારના તમામ વિધાનસભા વિસ્તારમાંથી પસાર થય રહેલ છે ત્યારે હાલ રાજુલા થી ધારેશ્વર મહાદેવ મંદિર સુધી પદયાત્રા યોજવામાં આવેલ જેમાં લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

 

Share This Article