The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Friday, May 9, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > ધર્મદર્શન > Vastu Tips: ભૂલથી પણ આ દિશામાં ટૉયલેટ ન બનાવતા, નહીં તો જીવનમાં આવશે નકારાત્મકતા, ઘરમાં વધશે સમસ્યા, જાણો વાસ્તુ નિયમ
ધર્મદર્શન

Vastu Tips: ભૂલથી પણ આ દિશામાં ટૉયલેટ ન બનાવતા, નહીં તો જીવનમાં આવશે નકારાત્મકતા, ઘરમાં વધશે સમસ્યા, જાણો વાસ્તુ નિયમ

admin
Last updated: 06/04/2024 10:32 AM
admin
Share
SHARE

Vastu Tips: વાસ્તુશાસ્ત્ર અનુસાર શૌચાલય કઈ દિશામાં હોવું જોઈએ તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર શૌચાલય દક્ષિણ-પશ્ચિમ દિશામાં હોવું જોઈએ. દક્ષિણ દિશામાં શૌચાલયનું નિર્માણ કરવાથી યશ અને કીર્તિને હાનિ થાય છે. બીજા નંબરની દીકરીએ અપયશનો સામનો કરવો પડે છે. જીવનમાંથી ઉત્સાહ દૂર થઈ જાય છે અને આંખોની પરેશાની થાય છે. સવારે 9થી 11 વાગ્યા સુધીમાં ખરાબ સમાચાર સાંભળવા મળી શકે છે. જો તમારું ટોયલેટ દક્ષિણ દિશામાં હોય તો તેના દુષ્પ્રભાવને ઓછો કરવા માટે ટોયલેટના દરવાજા પર તાંબાની પત્તી જડાવવાથી રાહત મળશે.

Contents
દક્ષિણ-પશ્ચિમ દિશા (નૈઋત્ય ખૂણા)માં બનાવવું જોઈએ કે નહીં?દક્ષિણ-પૂર્વ દિશામાં શૌચાલય ના બનાવવું

દક્ષિણ-પશ્ચિમ દિશા (નૈઋત્ય ખૂણા)માં બનાવવું જોઈએ કે નહીં?

દક્ષિણ-પશ્ચિમ દિશામાં ખાડો ના ખોદવો જોઈએ. ખાડો ખોદવો હોય તો દક્ષિણ-પશ્ચિમ અને પશ્ચિમ દિશાની વચ્ચેની જગ્યાના અંતરનો ઉપયોગ કરવો જોઈએ. દક્ષિણ-પશ્ચિમ દિશામાં ખાડો ખોદવાથી માતા પર સંકટ ઊભું થઈ શકે છે.

- Advertisement -

પરિવારજનોના શરીરમાં પોષકતત્ત્વની ઊણપ સર્જાય છે. દક્ષિણ-પશ્ચિમમાં ટોયલેટ બનાવવું પડે તો તેનું કોઈ નિદાન નથી. મનની શાંતિ માટે તે દિશામાં પીળો રંગ કરાવવો જોઈએ. હાથીના પગની નીચેની માટી લાવીને નાખવી જોઈએ.

દક્ષિણ-પૂર્વ દિશામાં શૌચાલય ના બનાવવું

દક્ષિણ-પૂર્વ દિશામાં શૌચાલય બનાવવું તે શુભ નથી. આ દિશામાં શૌચાલય હોય તો નાણાંકીય નુકસાન થઈ શકે છે. બિઝનેસ અને વિકાસમાં નુકસાન થશે. લીલા રંગને કારણે નુકસાન થશે. દર વર્ષે ગરમીની શરૂઆત થતા બિઝનેસ અને કરિઅરમાં નુકસાન થશે. તમારી દીકરી મોટી છે, તો તેને અનેક પ્રકારની સમસ્યા થઈ શકે છએ. ઘરના અગ્નિ ખૂણા, દક્ષિણ-પૂર્વ ખૂણામાંથી શૌચાલય હટાવવું સંભવ નથી, તો તે દિશામાં વધુમાં વધુ લાકડા લગાવવા અને સમુદ્રી મીઠાનો એક વાટકો રાખવાથી તેનો દુષ્પ્રભાવ ઓછો થઈ જશે.

- Advertisement -

The post Vastu Tips: ભૂલથી પણ આ દિશામાં ટૉયલેટ ન બનાવતા, નહીં તો જીવનમાં આવશે નકારાત્મકતા, ઘરમાં વધશે સમસ્યા, જાણો વાસ્તુ નિયમ appeared first on The Squirrel.

You Might Also Like

આજે છે મોહિની એકાદશીનું વ્રત, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય

આજે શંકરાચાર્ય જયંતિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય

આજનું પંચાંગ 22 એપ્રિલ 2025: આજે વૈશાખ કૃષ્ણ નવમી તિથિ, જાણો શુભ સમય અને રાહુકાલનો સમય

શા માટે ઉજવવામાં આવે છે બૈસાખીનો તહેવાર? આ દિવસ શીખો માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે

આજે શનિચરી અમાવસ્યા તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

છેલ્લા બોલ પર ગુજરાત જીત્યું, ગીલની ટીમે વાનખેડેમાં મુંબઈ ઈન્ડિયન્સનો વિજય રથ રોક્યો
સ્પોર્ટ્સ 07/05/2025
20, 22 કે 24 ડિગ્રી સેલ્સિયસ, મે મહિનામાં AC કયા તાપમાને ચલાવવું જોઈએ?
ગેજેટ ટેક્નોલોજી 05/05/2025
વિટામીન અને પ્રોટીન સપ્લીમેન્ટ લેનારાઓએ સાવધાન રહેવું, તે કિડની માટે છે ખતરનાક, જાણો શું છે ગેરફાયદા
હેલ્થ 03/05/2025
Internet અને WiFi વિના મોબાઇલ પર ચાલશે લાઇવ ટીવી, સસ્તા ફોનમાં Direct to Mobile સુવિધા ઉપલબ્ધ થશે
ગેજેટ ટેક્નોલોજી 01/05/2025
24 વર્ષના યુવા ખેલાડીએ IPLમાં રચ્યો ઈતિહાસ, આ લિસ્ટમાં નંબર 1 ખેલાડી બન્યો
સ્પોર્ટ્સ 01/05/2025
- Advertisement -

You Might Also Like

ધર્મદર્શન

આજે ચૈત્ર કૃષ્ણ ષષ્ઠી તિથિ, જાણો રાહુકાલનો શુભ મુહૂર્ત અને મુહૂર્ત

2 Min Read
ધર્મદર્શન

રચાયો અમૃત સિદ્ધિ યોગ દેવી લક્ષ્મી આ રાશિઓ પર કરશે આશીર્વાદ, જાણો દૈનિક રાશિફળ

4 Min Read
ધર્મદર્શન

આજે શ્રી રંગપંચમી છે, જાણો શુભ મુહૂર્ત

2 Min Read
ધર્મદર્શન

રંગ પંચમી પર આ રાશિઓ પર રહેશે શ્રી કૃષ્ણ પ્રસન્ન, જાણો આજનું રાશિફળ

5 Min Read
ધર્મદર્શન

આજે ચૈત્ર કૃષ્ણ ચતુર્થી, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય

2 Min Read
ધર્મદર્શન

આજે શુક્ર ગ્રહ માલવ્ય રાજયોગ બનાવી રહ્યો છે, આ 4 રાશિઓના ધન-સંપત્તિમાં થશે વધારો, જાણો દૈનિક રાશિફળ

4 Min Read
ધર્મદર્શન

આજે શ્રી ગણેશ ચતુર્થીનું વ્રત, જાણો કેટલા વાગે સુધી છે શુભ મુહર્ત

2 Min Read
ધર્મદર્શન

આજે ભાલચંદ્ર સંકષ્ટી ચતુર્થી છે, ગણેશજીના આશીર્વાદથી આ રાશિના જાતકોને અચાનક આર્થિક લાભ થશે જાણો દૈનિક રાશિફળ

5 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel