The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Thursday, Aug 7, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > ગુજરાત > અમદાવાદ > અમદાવાદ મ્યુનિ. કમિશનરે BAPS ચેરિટી વર્ક્સની મુલાકાત લીધી, બીએપીએસના સંતો અને સ્વયંસેવકોની સેવાથી પ્રભાવિત થયા
અમદાવાદગુજરાત

અમદાવાદ મ્યુનિ. કમિશનરે BAPS ચેરિટી વર્ક્સની મુલાકાત લીધી, બીએપીએસના સંતો અને સ્વયંસેવકોની સેવાથી પ્રભાવિત થયા

admin
Last updated: 27/04/2020 3:16 PM
admin
Share
SHARE

અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યા છે. ગુજરાતની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. કોરોનાના સંક્રમણના કારણે દેશભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આવી સ્થિતિમાં જરુરીયાતમંદ અને ગરીબ પરિવારોને બે ટંક ભોજન મેળવવુ મુશ્કેલ બની રહ્યું છે.

જોકે, રાજ્ય સરકારની સાથે સાથે સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ જરુરીયાતમંદોની સહાય માટે આગળ આવી છે. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા હાલ દેશના વિવિધ ભાગોમાં જરુરીયાતમંદોની સેવામાં જોડાઈ છે.ત્યારે અમદાવાદ સ્થિતિ શાહિબાગ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે પણ હાલ ચેરીટી વર્ક્સ ચાલી રહ્યું છે. જેની અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.

- Advertisement -

આ પ્રસંગે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંતવર્ય પૂજ્ય બ્રહ્મવિહારીદાસજી સ્વામીએ વિજય નેહરાને સમગ્ર ચેરિટી કાર્ય અંગે વાકેફ કર્યા હતા અને શાકભાજી વિતરણ માટેની સમગ્ર પ્રક્રિયા નિહાળીને મ્યુનિસિપલ કમિશનર નેહરા પ્રભાવિત થયા હતા. અંતે, તેમણે તથા પૂજ્ય સ્વામીજીએ ભગવાન સ્વામિનારાયણની પ્રતિમા પર અભિષેક પણ કર્યો હતો.

- Advertisement -

વર્તમાન વૈશ્વિક કોરોના મહામારીનાં સમયમાં અમદાવાદનાં મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) અને BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા દરરોજ શહેરની ઝૂંપડપટ્ટીમાં રહેતાં જરૂરિયાતમંદોને તાજાં આરોગ્યપ્રદ શાકભાજી પૂરી પાડવાનું કાર્ય કરી રહ્યાં છે. મહત્વનું છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર મુલાકાતના ફોટો અને વિડિયો પોસ્ટ કરીને બીએપીએસ સંસ્થાના સંતો અને સ્વયંસેવકોનો ખાસ આભાર વ્યક્ત કર્યો હતો.

- Advertisement -

Today mrng, I had the opportunity to visit the Swaminarayan Temple at Shahibaugh, Ahmedabad

It was a privilege to meet the people doing this selfless service

Thank you #BAPS & Pujya Brahmvihari Swamiji for responding so well to my appeal pic.twitter.com/d5vp2prm8T

— Vijay Nehra (@vnehra) April 7, 2020

You Might Also Like

વિડિયો | ગુજરાતના ગોધરામાં ચોરી કરતા પકડાઈ ગયા પછી એની સાથે શું કર્યું કે લોકો જોતા રહી ગયા

આંગણવાડીમાં હિંદુ બાળકોને નમાઝ પઢાવી, ‘યા હુસૈન’ના નારા લગાવ્યા?

ગુજરાતમાં કરૂણ અકસ્માત, બસ અને ટ્રક વચ્ચે અથડામણમાં 6ના મોત; વિડિયો

ગુજરાતમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, ક્યાં સુધી રહેશે આ હવામાન? નવીનતમ અપડેટ

વિદ્યાર્થી પર શારીરિક સંબંધ બાંધવાનું દબાણ, શિક્ષકનું કૃત્ય; શાળામાં અંધાધૂંધી

TAGGED:#coronaindia#coronavirusAhmedabadahmedabadfightagainstcoronaGujarat
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
ધર્મદર્શન 10/07/2025
આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
ધર્મદર્શન 10/07/2025
આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
ધર્મદર્શન 09/07/2025
રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
ધર્મદર્શન 09/07/2025
શરીરમાં નબળી નસોનું મુખ્ય કારણ શરીરમાં આ વિટામિનનો અભાવ છે, તે ચેતાતંત્ર પર ખરાબ અસર કરે છે.
હેલ્થ 08/07/2025
- Advertisement -

You Might Also Like

ગુજરાત

દેશ માટે મરવાની નહીં, જીવવાની જરૂર છેઃ અમિત શાહ

2 Min Read
ગુજરાતસુરત

સુરત બિલ્ડીંગ અકસ્માતમાં મોટી કાર્યવાહી, માતા-પુત્ર સામે FIR; ઘણા મોટા ખુલાસા

3 Min Read
ગુજરાત

ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ, કયા જિલ્લાઓમાં ચેતવણી? 4 દિવસની સ્થિતિ

2 Min Read
ગુજરાત

નીલગાયનો શિકાર કરવો પડ્યો મોંઘો, 2 સિંહણ કૂવામાં પડી, 1નું મોત

2 Min Read
ગુજરાત

70% મત મેળવીને જીત્યા માત્ર સાત સાંસદો, બધા જ ભાજપના; કોણ છે તે 7 મોટા નામ?

2 Min Read
ગુજરાત

ગેમિંગ ઝોન પર બુલડોઝર કેમ ન ચાલ્યું? આગની ઘટના પર હાઈકોર્ટ નારાજ

2 Min Read
ગુજરાત

જામનગરના અનેક વિસ્તારોમાં કોલેરા ફેલાયો, પરિસ્થિતિને કાબુમાં લેવા કેટલાક નિયંત્રણો લાદવામાં આવ્યા

2 Min Read
ગુજરાત

સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર! ગુજરાત સરકારે ડીએમાં કર્યો વધારો

2 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel