The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Wednesday, Jun 18, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > ગુજરાત > અમદાવાદ > કોરોના દર્દીઓના મોત મામલે શંકરસિંહ વાઘેલાના સરકાર પર પ્રહાર
ગુજરાતઅમદાવાદ

કોરોના દર્દીઓના મોત મામલે શંકરસિંહ વાઘેલાના સરકાર પર પ્રહાર

admin
Last updated: 31/05/2020 7:56 PM
admin
Share
SHARE

રાજ્યભરમાં કોરોના મહામારી અને સંક્રમિતોના કેસમાં વધારો થતાં સરકારની ઊંઘ હરામ થઈ છે. ત્યારે કોરોના મહામારી વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી અને એનસીપી નેતા શંકરસિંહ વાઘેલાએ કેન્દ્ર અને ગુજરાત સરકાર પર પ્રહાર કર્યા છે.

એનસીપી નેતા શંકરસિંહ વાઘેલાએ સિવિલ હોસ્પિટલમાં બનેલી ઘટનાને લઈને પણ તંત્રને આડેહાથ લીધુ હતું. રાજ્ય સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે સરકારનો વહિવટીતંત્ર પર કોઇ કાબુ નથી. હું તરત ટેસ્ટ થાય એવી કીટ સિલિવ અને અમદાવાદ પોલીસને આપીશ. જેમાં સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી ત્યારે ફરિયાદ મળી હતી.

- Advertisement -

હોસ્પિટલમાં કોરોનાના ટેસ્ટિંગ જ નથી થતા. તેમજ ગુજરાત સરકારનું તંત્ર રેઢિયાર છે..બીજીબાજુ શંકરસિંહ વાઘેલાએ સરકારને અપીલ કરતા કહ્યુ કે, લોકોના ટેસ્ટ કરાવે જેના કારણે લોકો માનસિક રીતે ફ્રી રહે અને તેમને સારવાર કરાવવાની ખબર પડે.

- Advertisement -

આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, ગુજરાત સરકાર કોરોના મૃત્યુના આંકડા છૂપાવી રહી છે. કોરોના ફેલાવવામાં ગુજરાત સરકાર નહીં પણ કેન્દ્ર સરકાર જવાબદાર છે. તેમણે ગુજરાત સરકાર રીમોર્ટ કંટ્રોલથી ચાલતી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો અને જણાવ્યુ કે રિમોર્ટથી ચાલતી સરકાર પ્રજાનું ભલૂ ન કરી શકે.

- Advertisement -

આ ઉપરાંત શંકરસિંહ વાઘેલાએ આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ પર આરોપ લગાવતા કહ્યું કે, કોરોનાથી દર્દીઓના મૃત્યુ માટે આરોગ્ય સચિવ જવાબદાર ગણાય. આરોગ્ય સચિવ પર હત્યાનો ગુનો દાખલ કરવો જોઈએ. ટેસ્ટ વિના અનેક દર્દીઓ મોતને ભેટ્યા છે.

- Advertisement -
- Advertisement -

You Might Also Like

વિડિયો | ગુજરાતના ગોધરામાં ચોરી કરતા પકડાઈ ગયા પછી એની સાથે શું કર્યું કે લોકો જોતા રહી ગયા

આંગણવાડીમાં હિંદુ બાળકોને નમાઝ પઢાવી, ‘યા હુસૈન’ના નારા લગાવ્યા?

ગુજરાતમાં કરૂણ અકસ્માત, બસ અને ટ્રક વચ્ચે અથડામણમાં 6ના મોત; વિડિયો

ગુજરાતમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, ક્યાં સુધી રહેશે આ હવામાન? નવીનતમ અપડેટ

વિદ્યાર્થી પર શારીરિક સંબંધ બાંધવાનું દબાણ, શિક્ષકનું કૃત્ય; શાળામાં અંધાધૂંધી

TAGGED:Ahmedabadcm rupanicoroanviruscovid19GujaratShankersinh vaghelaShankersinhBapu
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

Vivo 6000mAh બેટરી સાથે સસ્તો 5G સ્માર્ટફોન લાવી રહ્યું છે, કંપનીએ લોન્ચની પુષ્ટિ કરી
ગેજેટ ટેક્નોલોજી 18/06/2025
વર્લ્ડ કપમાં એક સદીએ ભારતમાં ક્રિકેટનો ચહેરો બદલી નાખ્યો, આ રેકોર્ડ આજ સુધી તૂટી શકાયો નથી
સ્પોર્ટ્સ 18/06/2025
સિંહ રાશિના લોકોને મળશે પ્રમોશન, જ્યારે આ લોકોને મળશે સારા સમાચાર, જાણો આજનું રાશિફળ
ધર્મદર્શન 18/06/2025
ગુરુવારે કેળાના ઝાડ સાથે કરો આ ઉપાય, પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થશે
ધર્મદર્શન 18/06/2025
સાયબર છેતરપિંડીની નવી પદ્ધતિ, એન્ડ્રોઇડ યુઝર્સ ભૂલથી પણ આ ભૂલ ન કરતા
ગેજેટ ટેક્નોલોજી 17/06/2025
- Advertisement -

You Might Also Like

ગુજરાત

દેશ માટે મરવાની નહીં, જીવવાની જરૂર છેઃ અમિત શાહ

2 Min Read
ગુજરાતસુરત

સુરત બિલ્ડીંગ અકસ્માતમાં મોટી કાર્યવાહી, માતા-પુત્ર સામે FIR; ઘણા મોટા ખુલાસા

3 Min Read
ગુજરાત

ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ, કયા જિલ્લાઓમાં ચેતવણી? 4 દિવસની સ્થિતિ

2 Min Read
ગુજરાત

નીલગાયનો શિકાર કરવો પડ્યો મોંઘો, 2 સિંહણ કૂવામાં પડી, 1નું મોત

2 Min Read
ગુજરાત

70% મત મેળવીને જીત્યા માત્ર સાત સાંસદો, બધા જ ભાજપના; કોણ છે તે 7 મોટા નામ?

2 Min Read
ગુજરાત

ગેમિંગ ઝોન પર બુલડોઝર કેમ ન ચાલ્યું? આગની ઘટના પર હાઈકોર્ટ નારાજ

2 Min Read
ગુજરાત

જામનગરના અનેક વિસ્તારોમાં કોલેરા ફેલાયો, પરિસ્થિતિને કાબુમાં લેવા કેટલાક નિયંત્રણો લાદવામાં આવ્યા

2 Min Read
ગુજરાત

સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર! ગુજરાત સરકારે ડીએમાં કર્યો વધારો

2 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel