બનાસકાંઠા : ગાંધીજી હાથમાંથી અડધી લાકડી ગાયબ થઈ જતાં લોકોમાં અનેક સવાલો ઉઠ્યા

admin
1 Min Read

ધાનેરામાં ધાખા દરવાજા પાસે આવે ગાંધીજી બાવલું આવેલ છે આ બાવલા ગાંધીજી હાથમાં થી અડધી લાકડી ગાયબ થઈ જતાં. લોકો માં અનેક સવાલો ઉઠ્યા છે…ધાનેરા માં આવેલ ધાખા ના દરવાજા પાસે ધાનેરા નગર પાલિકા દ્વારા ગાંધી બાપુ નું સ્ટેચ્યુ મુકવામાં આવેલ છે આ સ્ટેચ્યુ માં ગાંધી બાપુના હાથ માં લકડી છે જે લકડી હાલ અડધી જોવા મળી રહી છે

ગાંધી બાપુ ના હાથ માં લકડી અડધી હોવાના દ્ર્સ્યો કેમેરા માં કેદ થયાછે જયારે આ લકડી કોઈ એ તોડી છે કે આમજ તૂટી ગઈ છે એ હજુ સુધી ખબર પડી નથી તયારે આ બાબત ની જાણ ધાનેરા નગર પાલિકા ના ચિફ ઓફિસર અન્સારી સાહેબ ને કરવામાં આવી છે હવે જોવાનું એ છે કે લાકડી ને તોડવામાં આવી છે કે આમજ તૂટી ગઈ છે તેતો તપાશ કરાવ્યા બાદજ ખબર પડશે હાલ તો લોકો માં ચર્યા નો વિસય બની ગયો છે…..

Share This Article