બનાસકાંઠા : કાંકરેજ ભીમ સેના દ્વારા ઓક્સિજનની બોટલો માટે કાર્યાલય ખૂલું મૂકવામાં આવ્યું

admin
1 Min Read

બનાસકાંઠા કાંકરેજ તાલુકાના થરા કાંકરેજ ભીમ સેના પ્રમુખ શ્રી ભેમજીભાઇ વી પરમાર તેમજ ગેમરભાઈ પરમાર કાંકરેજ કાર્યકર તેમજ તાલુકા ના ગામના જાગૃત યુવાન આગેવાનો વડીલો દ્વારા આવી કોરોના વાઇરસ ની મહામારી બીમારી માં એક તાલુકાના દરેક મિત્રો ને અને રોહિત સમાજની સેવા ગામડે ગામડે જઈને ને ભીમજીભાઈ તેમજ ગેમરભાઇ લોકો દ્વારા જે આવી કોરોના વાઇરસ ની મહામારી બીમારી માં પણ એક થરા ખાતે આવેલી કાંકરેજ ભીમ સેના પ્રમુખ ના દ્વારા લોક ચાહના જોવા મળી હતી

જેમાં કાંકરેજ તાલુકાના દરેક ભાઈઓને ફાળો થી કાંકરેજ તાલુકાના પ્રમુખ શ્રી ભેમજીભાઈ તેમજ ગેમરભાઈ જેવા કાર્ય કરો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ત્યારે થરા ખાતે આવેલી કાંકરેજ તાલુકા ભીમ સેના દ્વારા ઓફિસ કાર્ય લય ખાતે ઓક્સિજન બોટલો માટે કાર્યલય કાંકરેજ ભીમ સેના દ્વારા ઓફિસ ખાતે ખુલી મૂકવામાં આવી હતી. જેમાં કાંકરેજ તાલુકાના દરેક ગામના જાગૃત યુવાન આગેવાનો વડીલો દ્વારા જય ભીમ ના નારા સાથે એક ડોકટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી અને એક ડોકટર બાબા સાહેબ આંબેડકર અદભૂત નજારો જોવા મળ્યો હતો…

Share This Article