The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Wednesday, May 14, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > ગુજરાત > અમદાવાદ > શાહિબાગ સ્વામિનારાયણ મંદિરના પૂર્વ કોઠારી સ્વામી અક્ષરનિવાસી થયા, મંગળવારે સવારે નેનપુર શાંતિવન ખાતે કરાશે અંતિમ સંસ્કાર
અમદાવાદધર્મદર્શન

શાહિબાગ સ્વામિનારાયણ મંદિરના પૂર્વ કોઠારી સ્વામી અક્ષરનિવાસી થયા, મંગળવારે સવારે નેનપુર શાંતિવન ખાતે કરાશે અંતિમ સંસ્કાર

admin
Last updated: 09/03/2020 7:28 PM
admin
Share
SHARE

શાહિબાગ ખાતે આવેલ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) મંદિરના પૂર્વ કોઠારી સ્વામી ૬૯ વર્ષીય પૂજ્ય સત્સંગીજીવન સ્વામી સોમવારે અક્ષરનિવાસી થયા છે.વર્ષો સુધી શાહિબાગ સ્વામિનારાયણ મંદિર ખાતે કોઠારી તરીકે સેવા આપનાર પૂજ્ય સત્સંગીજીવન સ્વામી અક્ષરનિવાસી થયાના સમાચાર મળતા જ હરિભક્તોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું…આ અંગે  સંસ્થાના સદ્‌ગુરુ સંત પૂજ્ય સાધુ સ્વયંપ્રકાશદાસ (ડોક્ટર સ્વામી) દ્વારા આપવામાં આવ્યા હતા. આ અંગે તેમણે જણાવ્યું હતું કે “સખેદ જણાવવાનું કે બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર, શાહીબાગ, અમદાવાદના પૂર્વ કોઠારી સ્વામી અને સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય સત્સંગીજીવનદાસ સ્વામી સોમવારે બપોરે ૩.૧૫ વાગે અમદાવાદ ખાતે અક્ષરનિવાસી થયા છે…સંસ્થાના સદગુરુવર્ય પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી અને અન્ય વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં આવતીકાલે તા.10-3-2020ના રોજ સવારે ૮.૩૦ વાગ્યે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, શાહીબાગ તેઓનો અંતિમપૂજન વિધિ થશે અને ત્યારબાદ તેઓની અંતિમયાત્રા નીકળશે. તેઓનો અંતિમ સંસ્કાર નેનપુર શાંતિવન ખાતે સવારે 10:30 કરવામાં આવશે. સર્વે હરિભક્તોએ તેની ખાસ નોંધ લેવી..

ઉલ્લેખનીય છે કે, પૂજ્ય સત્સંગીજીવન સ્વામીએ ૪૨ વર્ષ સુધી  બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, શાહીબાગના કોઠારી પદે રહી સેવા આપી છે. સાથોસાથ અમદાવાદ ખાતે ૩૫ જેટલા સંસ્કાર ધામનાં નિર્માણમાં પણ મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. સાથે જ તેમણે કોઠારી પદે રહીને બ્રહ્મલીન પ્રમુખસ્વામી મહારાજ તેમજ સંસ્થાના વર્તમાન ગુરુવર્ય મહંત સ્વામીનો પણ ખૂબ જ રાજીપો પ્રાપ્ત કર્યો હતો.

- Advertisement -

You Might Also Like

આજે છે જેઠ મહિનાનો પહેલો બડા મંગલ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય

આજે છે મોહિની એકાદશીનું વ્રત, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય

આજે શંકરાચાર્ય જયંતિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય

આજનું પંચાંગ 22 એપ્રિલ 2025: આજે વૈશાખ કૃષ્ણ નવમી તિથિ, જાણો શુભ સમય અને રાહુકાલનો સમય

શા માટે ઉજવવામાં આવે છે બૈસાખીનો તહેવાર? આ દિવસ શીખો માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

FIH પ્રો લીગના યુરોપિયન રાઉન્ડ માટે મહિલા હોકી ટીમની જાહેરાત, સલીમા ટેટેને કમાન મળી
સ્પોર્ટ્સ 13/05/2025
Appleના નામે ચાલી રહ્યું છે મોટું ક્રિપ્ટો કૌભાંડ, ભૂલથી પણ ન કરો આ ભૂલ
ગેજેટ ટેક્નોલોજી 12/05/2025
ઉનાળામાં પલાળેલી કિસમિસ ખાવાથી શું થાય છે? જાણો ક્યા ફાયદા મળે છે અને સેવન કરવાની સાચી રીત.
હેલ્થ 10/05/2025
છેલ્લા બોલ પર ગુજરાત જીત્યું, ગીલની ટીમે વાનખેડેમાં મુંબઈ ઈન્ડિયન્સનો વિજય રથ રોક્યો
સ્પોર્ટ્સ 07/05/2025
20, 22 કે 24 ડિગ્રી સેલ્સિયસ, મે મહિનામાં AC કયા તાપમાને ચલાવવું જોઈએ?
ગેજેટ ટેક્નોલોજી 05/05/2025
- Advertisement -

You Might Also Like

ધર્મદર્શન

આજે શનિચરી અમાવસ્યા તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય

2 Min Read
ધર્મદર્શન

આજે ચૈત્ર કૃષ્ણ ષષ્ઠી તિથિ, જાણો રાહુકાલનો શુભ મુહૂર્ત અને મુહૂર્ત

2 Min Read
ધર્મદર્શન

રચાયો અમૃત સિદ્ધિ યોગ દેવી લક્ષ્મી આ રાશિઓ પર કરશે આશીર્વાદ, જાણો દૈનિક રાશિફળ

4 Min Read
ધર્મદર્શન

આજે શ્રી રંગપંચમી છે, જાણો શુભ મુહૂર્ત

2 Min Read
ધર્મદર્શન

રંગ પંચમી પર આ રાશિઓ પર રહેશે શ્રી કૃષ્ણ પ્રસન્ન, જાણો આજનું રાશિફળ

5 Min Read
ધર્મદર્શન

આજે ચૈત્ર કૃષ્ણ ચતુર્થી, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય

2 Min Read
ધર્મદર્શન

આજે શુક્ર ગ્રહ માલવ્ય રાજયોગ બનાવી રહ્યો છે, આ 4 રાશિઓના ધન-સંપત્તિમાં થશે વધારો, જાણો દૈનિક રાશિફળ

4 Min Read
ધર્મદર્શન

આજે શ્રી ગણેશ ચતુર્થીનું વ્રત, જાણો કેટલા વાગે સુધી છે શુભ મુહર્ત

2 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel