The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Monday, Nov 10, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > ગુજરાત > ભરૂચમાં સરકારનું કામ સ્વૈચ્છીક સંસ્થાઓ કરી રહી છે: 2500થી વધુ પૂરપીડિતોનું સ્થળાંતર
ગુજરાત

ભરૂચમાં સરકારનું કામ સ્વૈચ્છીક સંસ્થાઓ કરી રહી છે: 2500થી વધુ પૂરપીડિતોનું સ્થળાંતર

Jignesh Bhai
Last updated: 22/09/2023 3:38 PM
Jignesh Bhai
Share
SHARE

છેલ્લા કેટલાક દિવસોથી મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ધોધમાર વરસાદને કારણે સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં એકસાથે છોડવામાં આવેલા 18 લાખ ક્યૂસેક પાણીના કારણે વડોદરા, ભરૂચ તથા અંકલેશ્વર જેવા વિસ્તારોમાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે. નદીના કાંઠામાં રહેતા હજારો લોકોએ પોતાનું ઘર તથા ઘરવખરી ગુમાવી છે. પૂર જેવી સ્થિતિમાં લોકોને ખાવાના પણ ફાંફા પડી રહ્યા છે, ત્યારે સરકાર પૂરપીડિતોની પડખે પહોંચવાની જગ્યાએ સર્વે કરવાની કામગીરીમાં પડી છે. પીડિતો માટે પ્રાથમિકતા કઈ હોય તે સરકાર કઈ રીતે જાણે? ત્યારે સ્થાનિક સ્વૈચ્છીક સંસ્થાઓએ પૂરપીડિતો સાથે નિસ્બત રાખી લોકોની પડખે ઊભું રહ્યાના સમાચાર મળી રહ્યા છે.

પ્રાપ્ત વિગત અનુસાર, ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નર્મદા નદીમાંથી એકસાથે છોડવામાં આવેલ 18 લાખ ક્યૂસેક પાણીથી ઝગડિયા તાલુકાનાં કાંઠા વિસ્તારમાં 2500 કરતાં વધુ લોકો બેઘર બન્યા છે. પૂરથી પીડિત લોકો સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે. ત્યારે સરકારની પણ જવાબદારી બને છે કે, અસરગ્રસ્તોને તાત્કાલિક ધોરણે પ્રાથમિક સહાય પૂરી પાડવામાં આવે. કાંઠા વિસ્તારમાં આવેલા પૂરના પાણી હવે ધીમે ધીમે ઓસરી રહ્યા છે, પણ પાણી ઓસરી જવાથી અસરગ્રસ્તોની મુશ્કેલીમાં કોઈ ફેર પડે તેમ નથી કારણ કે, ઝૂંપડામાંથી અને ઘરમાંથી પાણી ઓસર્યા બાદ ઘરની પરિસ્થિતી બધુ નાજુક બની છે. અસરગ્રસ્તો ભૂખ્યા તરસ્યા ટળવળી રહ્યા છે. સરકાર દ્વારા અસરગ્રસ્તોની મદદ કરવાની જગ્યાએ સરકારી ચોપડે નોંધ કરી હાંશકારો મેળવ્યો છે, ત્યારે સ્થાનિક આગેવાનો અને સંસ્થાઓ પૂરપીડિતોની પડખે ઉભા રહ્યા છે.

સ્થાનિક આગેવાનો અને સંસ્થાઓ દ્વારા અસરગ્રસ્તો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સામાજીક સંસ્થાઓ અને સ્થાનિક આગેવાનો દ્વારા અસરગ્રસ્તો માટે જમવાની વ્યવસ્થા તો થઈ રહી છે પણ જે લોકોના ઘર પૂરથી જમીનદોસ્ત થઈ ગયા છે તેમણે સરકાર દ્વારા માત્ર સર્વેની કામગીરી દ્વારા આશ્વાસન અપાઈ રહ્યું છે. સરકાર દ્વારા પૂરપીડિતો માટે હજુ સુધી કોઈ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી નથી. ત્યારે સવાલ એ થાય છે કે, અસરગ્રસ્તો સ્થળાંતર કરી કઈ જગ્યાએ આશરો મેળવશે? સરકાર રાહત પેકેજ ક્યારે જાહેર કરશે વગેરે સવાલોના જવાબ માત્ર સરકાર જ આપી શકે છે, પણ સામાજીક સંસ્થાઓ હાલ તો પીડિતો માટે સરકારનું જ કામ કરી છે તેમ કહેવું વધારે ઉચિત જણાય છે.

- Advertisement -

You Might Also Like

વિડિયો | ગુજરાતના ગોધરામાં ચોરી કરતા પકડાઈ ગયા પછી એની સાથે શું કર્યું કે લોકો જોતા રહી ગયા

આંગણવાડીમાં હિંદુ બાળકોને નમાઝ પઢાવી, ‘યા હુસૈન’ના નારા લગાવ્યા?

ગુજરાતમાં કરૂણ અકસ્માત, બસ અને ટ્રક વચ્ચે અથડામણમાં 6ના મોત; વિડિયો

ગુજરાતમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, ક્યાં સુધી રહેશે આ હવામાન? નવીનતમ અપડેટ

વિદ્યાર્થી પર શારીરિક સંબંધ બાંધવાનું દબાણ, શિક્ષકનું કૃત્ય; શાળામાં અંધાધૂંધી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
ધર્મદર્શન 10/07/2025
આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
ધર્મદર્શન 10/07/2025
આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
ધર્મદર્શન 09/07/2025
રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
ધર્મદર્શન 09/07/2025
શરીરમાં નબળી નસોનું મુખ્ય કારણ શરીરમાં આ વિટામિનનો અભાવ છે, તે ચેતાતંત્ર પર ખરાબ અસર કરે છે.
હેલ્થ 08/07/2025
- Advertisement -

You Might Also Like

ગુજરાત

દેશ માટે મરવાની નહીં, જીવવાની જરૂર છેઃ અમિત શાહ

2 Min Read
ગુજરાતસુરત

સુરત બિલ્ડીંગ અકસ્માતમાં મોટી કાર્યવાહી, માતા-પુત્ર સામે FIR; ઘણા મોટા ખુલાસા

3 Min Read
ગુજરાત

ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ, કયા જિલ્લાઓમાં ચેતવણી? 4 દિવસની સ્થિતિ

2 Min Read
ગુજરાત

નીલગાયનો શિકાર કરવો પડ્યો મોંઘો, 2 સિંહણ કૂવામાં પડી, 1નું મોત

2 Min Read
ગુજરાત

70% મત મેળવીને જીત્યા માત્ર સાત સાંસદો, બધા જ ભાજપના; કોણ છે તે 7 મોટા નામ?

2 Min Read
ગુજરાત

ગેમિંગ ઝોન પર બુલડોઝર કેમ ન ચાલ્યું? આગની ઘટના પર હાઈકોર્ટ નારાજ

2 Min Read
ગુજરાત

જામનગરના અનેક વિસ્તારોમાં કોલેરા ફેલાયો, પરિસ્થિતિને કાબુમાં લેવા કેટલાક નિયંત્રણો લાદવામાં આવ્યા

2 Min Read
ગુજરાત

સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર! ગુજરાત સરકારે ડીએમાં કર્યો વધારો

2 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel