જુનાગઢ જિલ્લાના વિસાવદર ખાતે અખિલભારતીય સાધુસમાજના પ્રમુખ અને ક્રાંતિકારી સન્ત મુકતાનન્દ બાપુના જન્મદિવસ નિમિતે મહા રક્તદાન કેમ્પ યોજાય વિસાવદર સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે અખિલભારતીય સાધુસમાજના પ્રમુખ અનેક્રાંતિકારી...
લગ્નની લાલચ આપી ફરી એક સગીરા ના અપહરણ નો મામલો સામે આવ્યો છે જુનાગઢ ના કેશોદ ની ઘટના બાદવિસાવદરમાંથી એક સગીરાનું રાજકોટ જિલ્લાનાના ત્રણ ઈસમો એ...
કોરોના કાળ દરમ્યાન છેલ્લા 2 વર્ષ થી મહેસાણાના ઉંઝામા માં માં ઉમિયા માતાજી ની નગરયાત્રા નીકળી શકી નહોતી. ત્યારે ચાલુ વર્ષે માં ઉમિયાની ઉંઝામાં ભવ્ય નગરયાત્રાનુ...
ગુજરાત રાજય ગ્રામ પંચાયત વીસીઇ મંડળ સવિનય સાથે આપશ્રીને જણાવે છે કે માન મુખ્ય મંત્રીશ્રીને લેખિત રજુઆત ૨૦૧૬ થી કરવામાં આવેલ છે. તેમજ નવા મુખ્ય મંત્રીશ્રી...
દાહોદનાં ફતેપુરા તાલુકાના પાટી ગામે આગણવાડીના બાળકોને આપવામાં આવતું દૂધ તળાવ માં ફેંકેલું જોવા મળ્યું હતુ.કુપોષણ મુક્ત દાહોદ જિલ્લો બનાવવા ના હેતુ થી દૂધ સંજીવની યોજના...
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા માર્ચ અને જૂનની પરીક્ષાઓ એપ્રિલ માસમાં યોજાઇ હતી. જેમાં સ્નાતકસેમ 4 અને સેમ 6 તેમજ અનુસ્નાતક સેમ 4ની પરીક્ષાના પરીણામો...
ગ્રાન્ટના અભાવે પાટણ જિલ્લાના 73 અરજદારોની રૂ 36.50 લાખ સહાય ચૂકવાઈ ન હતી. પાટણ જિલ્લામાં કોરોનામૃતકોના 73 વારસદારોને સહાય આપવા માટે તંત્ર પાસે ગ્રાન્ટ ન હોવાના...
ઉત્તર ગુજરાતના ઓલીયાપીર અને સંત શિરોમણી સદારામ બાપાએ તમામ સમાજોને વ્યસન મુક્તિ અને કુરિવાજો થી દૂરરહેવા માટે અલખ જગાડી હતી. ખાસ કરીને ઠાકોર સમાજને વ્યસન મુક્ત...
પંચમહાલના અભેટવા ગામે આમ આદમી પાર્ટી દ્વારા ગામડું બેઠક અંતર્ગત સભા પરિવર્તન અને જનજાગૃતિ માટે પ્રથમબેઠક યોજાઇ. હાલોલ તાલુકાના અભેટવા ગામે આમ આદમી પાર્ટી દ્વારા ગામડું...
વડોદરા મહાનગર પાલિકાની દબાણશાખાની ટીમ પાણીગેટ શાકમાર્કેટ તથા મંગળબજાર વિસ્તારમાં દબાણો દૂર કરવા પહોંચતાદબાણ ધારકોમાં નાસભાગ મચી હતી. વડોદરા મહાનગર પાલિકાના મેયર તથા મ્યુનિ.કમિશનર દ્વારા પાલિકા...