The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Sunday, May 11, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > Gujarat Assembly Elections 2022 > ભાજપને હરાવવા તમામ પાર્ટીનો સહારો લેવા કોંગ્રેસ તૈયાર: ભરતસિંહ સોલંકી
Gujarat Assembly Elections 2022

ભાજપને હરાવવા તમામ પાર્ટીનો સહારો લેવા કોંગ્રેસ તૈયાર: ભરતસિંહ સોલંકી

admin
Last updated: 03/11/2022 11:26 PM
admin
Share
SHARE

ભાજપને હરાવવા તમામ પાર્ટીનો સહારો લેવા કોંગ્રેસ તૈયાર: ભરતસિંહ સોલંકી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. ત્યારે ગુજરાતમાં ભાજપને હરાવવા માટે કોંગ્રેસ દરેક પક્ષ સાથે ગઠબંધન કરવા તૈયાર થયું છે.

- Advertisement -

વ્યક્તિઓ કરતા વિચારોનું મહત્ત્વ વધારે

રાધનપુરમાં કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, વ્યક્તિઓ કરતાં વિચારોનું મહત્ત્વ વધારે હોય છે. શકંરસિંહ, છોટુભાઈ હોય કે અન્ય કોઈ પક્ષ, કે આમ આદમી પાર્ટી હોય તો કોંગ્રેસને કોઈ વાંધો નથી. અમારે તો ભાજપ જેવા કોમવાદી પરિબળો સાથે લડવું છે એટલે કોઈપણ પક્ષ હોય અમે તેનો સપોર્ટ લેવા તૈયાર છીએ. ગુજરાતમાં મોંઘવારી, કોરોના, લઠ્ઠાકાંડ, મોરબીની દુર્ઘટના જેવા બનાવોમાં પ્રજાને રક્ષણ કોણ આપનાર પાર્ટી સાથે અમે ગઠબંધન કરીશું.

- Advertisement -

આમ આદમી પાર્ટીના નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ શું કહ્યું?
ભરતસિંહના નિવેદન બાદ આમ આદમી પાર્ટીના નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ કહ્યુ કે, આવી કોઈ વાત કરવાનો કોઈ અર્થ નથી. ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ જણાવતા કહ્યુ હતું કે, હું કે ભરતસિંહ આ નક્કી કરી શકીએ નહીં. તેમણે કહ્યું કે, ભરતસિંહ બોલે કે હું બોલુ તેનો કોઈ અર્થ નથી. આ નિર્ણય ભરતસિંહે લેવાનો નથી. પરંતુ ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ કહ્યુ કે, ભાજપ ગુજરાતમાં હારે તે ખુબ જ જરૂરી છે.

- Advertisement -

આલોક શર્માએ નિવેદન આપ્યું

કોંગ્રેસ પ્રવક્તા, આલોક શર્માએ ભરતસિંહનાં નિવેદન પર સ્પષ્ટીકરણ આપતા જણાવ્યુ છે કે, ભરતસિંહનું નિવેદન તેમનું વ્યક્તિગત નિવેદન છે. આપ અને કોંગ્રેસ કોઈપણ સજોગામાં એક નહિ થાય. આપનું ગુજરાતાં કોઈ અસ્તિવ જ નથી.

- Advertisement -
- Advertisement -

You Might Also Like

ગુજરાતમાં ચૂંટણીની તારીખ આવી ગઇ, હવે જાણો શું ન કરી શકે નેતા

Gujarat Assembly Election 2022: ગુજરાતમાં આ એક મતદાતા માટે ચૂંટણી પંચ ઉભુ કરશે મતદાન કેન્દ્ર

Gujrat Election 2022: વિધાનસભાની ચૂંટણી માટે 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું આ જિલ્લામાં થશે મતદાન

Gujrat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર, આ મતદાતા ઘરેથી કરી શકશે વોટિંગ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

ઉનાળામાં પલાળેલી કિસમિસ ખાવાથી શું થાય છે? જાણો ક્યા ફાયદા મળે છે અને સેવન કરવાની સાચી રીત.
હેલ્થ 10/05/2025
આજે છે મોહિની એકાદશીનું વ્રત, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
ધર્મદર્શન 08/05/2025
છેલ્લા બોલ પર ગુજરાત જીત્યું, ગીલની ટીમે વાનખેડેમાં મુંબઈ ઈન્ડિયન્સનો વિજય રથ રોક્યો
સ્પોર્ટ્સ 07/05/2025
20, 22 કે 24 ડિગ્રી સેલ્સિયસ, મે મહિનામાં AC કયા તાપમાને ચલાવવું જોઈએ?
ગેજેટ ટેક્નોલોજી 05/05/2025
વિટામીન અને પ્રોટીન સપ્લીમેન્ટ લેનારાઓએ સાવધાન રહેવું, તે કિડની માટે છે ખતરનાક, જાણો શું છે ગેરફાયદા
હેલ્થ 03/05/2025
- Advertisement -

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel