The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Wednesday, Jun 18, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > ગુજરાત > અમદાવાદ > કોરોનાના કારણે GKTS સાબરમતી તાલુકા મીડિયા સેલ કન્વીનરનું નિધન
અમદાવાદગુજરાત

કોરોનાના કારણે GKTS સાબરમતી તાલુકા મીડિયા સેલ કન્વીનરનું નિધન

admin
Last updated: 01/07/2020 3:01 PM
admin
Share
SHARE

અમદાવાદ સહિત ગુજરાતભરમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. અમદાવાદમાં કોરોનાના કેસોની સંખ્યા રાજ્યમાં નોંધાયેલા કેસોમાં સૌથી વધુ છે. ત્યારે આ કોરોના મહામારીમાં સામાન્ય લોકોની સાથે સાથે કોર્પોરેટર અને ધારાસભ્યો તેમજ અધિકારીઓ પણ સપડાયા છે. તેવામાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અગ્રણીનું કોરોનાથી નિધન થયું છે.

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતા બાબુજી ખોડાજી ઠાકોરનું કોરોનાથી નિધન થયું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સાબરમતી તાલુકા મીડિયા સેલ કન્વીનર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. છેલ્લા કેટલાક દિવસથી તેમનામાં કોરોનાના શંકાસ્પદ લક્ષણ જોવા મળતાં 14 જૂનના રોજ તેમને શહેરના ચાંદખેડા સ્થિત એસએમએસ હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા હતા. જ્યાં 16 જૂનના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.  જ્યાં તેમની કોરોનાની સારવાર ચાલી રહી હતી.

- Advertisement -

(FILE PIC)

- Advertisement -

આ દરમિયાન છેલ્લા 6 દિવસથી તેઓ વેન્ટિલેટર પર હતા. ત્યારે ગત રોજ તેમણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. કોરોનાના સંક્રમણને જોતા બાબુજી ખોડાજી ઠાકોરના પરિવારે તેમના પાર્થિવદેહને હોસ્પિટલથી સીધા સાબરમતીના અચેર ગામમાં આવેલ સ્મશાન ઘાટમાં અંતિમક્રિયા માટે લઈ ગયા હતા. જ્યાં તેમના પાર્થિવદેહને પરિવારના નજીકના સભ્યો તેમજ સમાજના અગ્રણીઓએ ઉપસ્થિત રહી અંતિમવિદાય આપી હતી.

- Advertisement -

આ અંગે ઠાકોર સેનાના પ્રમુખ તેમજ ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે પણ દુઃખ વ્યક્ત કર્યુ હતું. તેમણે આ અંગે ફેસબુક પર પણ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

- Advertisement -
- Advertisement -

ઉપરાંત એક  વિડિયો સંદેશ મારફતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સાબરમતી તાલુકા મીડિયા સેલ કન્વીનર બાબુજી ઠાકોરના નિધન અંગે દુખ વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સાથે જ સમાજના લોકો તેમજ જનતાને કોરોના મહામારીને ગંભીરતાથી લેવા માટે પણ જણાવ્યુ હતું અને સાવચેતી રાખવા અપીલ કરી હતી.

https://thesquirrel.sgp1.cdn.digitaloceanspaces.com/wp-content/uploads/2020/07/VID-20200701-WA0012.mp4

You Might Also Like

વિડિયો | ગુજરાતના ગોધરામાં ચોરી કરતા પકડાઈ ગયા પછી એની સાથે શું કર્યું કે લોકો જોતા રહી ગયા

આંગણવાડીમાં હિંદુ બાળકોને નમાઝ પઢાવી, ‘યા હુસૈન’ના નારા લગાવ્યા?

ગુજરાતમાં કરૂણ અકસ્માત, બસ અને ટ્રક વચ્ચે અથડામણમાં 6ના મોત; વિડિયો

ગુજરાતમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, ક્યાં સુધી રહેશે આ હવામાન? નવીનતમ અપડેટ

વિદ્યાર્થી પર શારીરિક સંબંધ બાંધવાનું દબાણ, શિક્ષકનું કૃત્ય; શાળામાં અંધાધૂંધી

TAGGED:Ahmedabadahmedabad coronaalpesh thakorcorona virusGujaratGujarat Kshatriya Thakor Senasabarmati
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

સાયબર છેતરપિંડીની નવી પદ્ધતિ, એન્ડ્રોઇડ યુઝર્સ ભૂલથી પણ આ ભૂલ ન કરતા
ગેજેટ ટેક્નોલોજી 17/06/2025
શુભમન ગિલ પાસે ઇતિહાસ રચવાની તક, તેની પહેલી શ્રેણીમાં સુવર્ણ તક
સ્પોર્ટ્સ 17/06/2025
સવારે ખાલી પેટે ડ્રાયફ્રૂટ્સ ખાવાની સાચી રીત કઈ છે, શું ખાવું અને શું ન ખાવું, બધું જ જાણો
હેલ્થ 17/06/2025
યુરિક એસિડ વધવાનું પહેલું લક્ષણ શું છે, શરીરમાં કઈ સમસ્યાઓ થવા લાગે છે, જાણો ક્યારે સાવધાન રહેવું જોઈએ
હેલ્થ 17/06/2025
આજ નું પંચાંગ 17 જૂન 2025: આજે છે અષાઢ કૃષ્ણ ષષ્ઠી તિથિ, શુભ મુહૂર્ત અને રાહુકાળ સમય
ધર્મદર્શન 17/06/2025
- Advertisement -

You Might Also Like

ગુજરાત

દેશ માટે મરવાની નહીં, જીવવાની જરૂર છેઃ અમિત શાહ

2 Min Read
ગુજરાતસુરત

સુરત બિલ્ડીંગ અકસ્માતમાં મોટી કાર્યવાહી, માતા-પુત્ર સામે FIR; ઘણા મોટા ખુલાસા

3 Min Read
ગુજરાત

ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ, કયા જિલ્લાઓમાં ચેતવણી? 4 દિવસની સ્થિતિ

2 Min Read
ગુજરાત

નીલગાયનો શિકાર કરવો પડ્યો મોંઘો, 2 સિંહણ કૂવામાં પડી, 1નું મોત

2 Min Read
ગુજરાત

70% મત મેળવીને જીત્યા માત્ર સાત સાંસદો, બધા જ ભાજપના; કોણ છે તે 7 મોટા નામ?

2 Min Read
ગુજરાત

ગેમિંગ ઝોન પર બુલડોઝર કેમ ન ચાલ્યું? આગની ઘટના પર હાઈકોર્ટ નારાજ

2 Min Read
ગુજરાત

જામનગરના અનેક વિસ્તારોમાં કોલેરા ફેલાયો, પરિસ્થિતિને કાબુમાં લેવા કેટલાક નિયંત્રણો લાદવામાં આવ્યા

2 Min Read
ગુજરાત

સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર! ગુજરાત સરકારે ડીએમાં કર્યો વધારો

2 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel