The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Wednesday, Jun 18, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > જાણવા જેવું > રસ્તા પર ગમે ત્યારે નજરે પડતા ગધેડા લુપ્તતાની કગાર પર
જાણવા જેવુંનેશનલ

રસ્તા પર ગમે ત્યારે નજરે પડતા ગધેડા લુપ્તતાની કગાર પર

admin
Last updated: 27/02/2021 7:48 PM
admin
Share
SHARE

રસ્તા પર ગમે ત્યારે નજરે પડતા ગધેડા હવે લુપ્તતાની કગાર પર છે. ગધેડાઓને દેશમાં લુપ્ત થઈ રહેલા પ્રાણીઓની યાદીમાં શામેલ કરવામાં આવ્યા છે. હકીકતમાં શાંત અને ખૂબ માસૂમ પ્રાણીની સંખ્યા ઓછી થવા પાછળનું કારણ તેને મારવાનું જણાવવામાં આવી રહ્યું છે. એક રિપોર્ટ પ્રમાણે કેટલાક લોકો એવું માની રહ્યા છે કે ગધેડાનું માંસ ખાવાથી તેમનું સ્વાસ્થ્ય વધારે સારું થાય છે.

ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથૉરિટી ઑફ ઇન્ડિયા (FSSAI)ના જણાવ્યા પ્રમાણે ગધેડાનો ખાવામાં ઉપયોગ નથી થતો. સાથે જ તેને મારવું ગેરકાયદેસર છે. હાલ આંધ્ર પ્રદેશમાં ગધેડાના માંસના ઉપયોગને લઈને તપાસ ચાલી રહી છે. અમુક લોકો એવી ભ્રમણામાં છે કે ગધેડાનું માંસ ખાવાથી કમરનો દુઃખાવો અને અસ્થમામાં રાહત રહે છે.

- Advertisement -

આ ઉપરાંત ગધેડાનું માંસ ખાવાથી યૌન શક્તિ વધે છે. પશુઓ માટે કામ કરતા ગોપાલ આર સુરબથુલાએ જણાવ્યું કે, “પ્રકાસમ, કૃષ્મ, પશ્ચિમ ગોદાવરી અને ગુંટૂર જિલ્લામાં ગધેડાનું માંસ સૌથી વધારે વેચવામાં આવે છે.” તેમણે જણાવ્યુ કે, દર ગુરુવારે અને રવિવારે માંસ વેચવામાં આવે છે. શિક્ષત લોકો પણ તેને ખરીદી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે આવા પ્રસંગોએ ઓછામાં ઓછા 100 ગધેડાની માંસ માટે હત્યા કરવામાં આવે છે. હાલ આંધ્ર પ્રદેશમાં ગધેડાના માંસના ઉપયોગને લઈને તપાસ ચાલી રહી છે.

- Advertisement -

You Might Also Like

લાલ બહાદુર શાસ્ત્રીનું મૃત્યુ એક રહસ્ય જ રહી ગયું, જાણો શું થયું હતું તે રાતે

યુદ્ધ વચ્ચે પીએમની અપીલ પર આખા દેશે શરૂ કર્યા ઉપવાસ , વાંચો લાલ બહાદુર શાસ્ત્રીની પુણ્યતિથિ પર તેમની સાથે જોડાયેલી રસપ્રદ વાતો.

શા માટે આપણે વૃક્ષો પર લોખંડની ચાદર લગાવીએ છીએ, તેનો હેતુ શું છે? 90 ટકા લોકોને ખબર નહીં હોય!

વિદેશમાં ભારતીય રાજદૂતોનો કોણ પગાર ચૂકવે છે? જાણો કેવી રીતે નક્કી થાય છે પગાર

ખેડૂતોના મુદ્દે કેન્દ્રથી ગુસ્સે થયા ઉપાધ્યક્ષ જગદીપ ધનખડ, કહ્યું- આપણું વચન કેમ પૂરું ના કર્યું ?

TAGGED:#animalanimal loverdonkeyfssai
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

સાયબર છેતરપિંડીની નવી પદ્ધતિ, એન્ડ્રોઇડ યુઝર્સ ભૂલથી પણ આ ભૂલ ન કરતા
ગેજેટ ટેક્નોલોજી 17/06/2025
શુભમન ગિલ પાસે ઇતિહાસ રચવાની તક, તેની પહેલી શ્રેણીમાં સુવર્ણ તક
સ્પોર્ટ્સ 17/06/2025
સવારે ખાલી પેટે ડ્રાયફ્રૂટ્સ ખાવાની સાચી રીત કઈ છે, શું ખાવું અને શું ન ખાવું, બધું જ જાણો
હેલ્થ 17/06/2025
યુરિક એસિડ વધવાનું પહેલું લક્ષણ શું છે, શરીરમાં કઈ સમસ્યાઓ થવા લાગે છે, જાણો ક્યારે સાવધાન રહેવું જોઈએ
હેલ્થ 17/06/2025
આજ નું પંચાંગ 17 જૂન 2025: આજે છે અષાઢ કૃષ્ણ ષષ્ઠી તિથિ, શુભ મુહૂર્ત અને રાહુકાળ સમય
ધર્મદર્શન 17/06/2025
- Advertisement -

You Might Also Like

જાણવા જેવું

600 વર્ષ જૂના મંદિરની છત પર મૂળ વિનાનું વૃક્ષ જોઈને વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત!

3 Min Read
નેશનલ

ઝારખંડ ભયાનક: મહિલાએ નાની દીકરીનું ‘બલિદાન’ આપ્યું, શરીરના ટુકડા કરી તેનું લીવર ખાય

3 Min Read
જાણવા જેવું

ઈમેલને સત્તાવાર વાતચીત ગણવામાં આવે છે, શું WhatsAppની અંગત ચેટ પણ કાયદેસર છે?

2 Min Read
જાણવા જેવું

ગેમ ઓફ થ્રોન્સ થ્રોન્સની આટલા કરોડોમાં થઈ હતી હરાજી, 6 મિનિટમાં વેચાઈ ગયું

3 Min Read
જાણવા જેવું

NIA, NSG, FSL વચ્ચે શું તફાવત છે અને આ ત્રણ એજન્સીઓનું શું કામ છે?

4 Min Read
જાણવા જેવું

ભારતીયો કઈ ઋતુમાં સૌથી વધુ ખુશ રહે છે, શિયાળો, ઉનાળો કે વરસાદની ઋતુ?

2 Min Read
નેશનલ

Waqf Bill: શું વકફમાં ફેરફારનો સમય આવી ગયો છે? લાખો લોકો બિલને લઈને સરકારને ઈમેલ કેમ મોકલી રહ્યા છે?

7 Min Read
નેશનલ

અનામત રદ કરવા પર રાહુલ ગાંધીએ શું કહ્યું? ભારતમાં હકારાત્મક કાર્યવાહી માટે ‘ખતરો’

5 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel