The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Monday, Aug 4, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > બીઝનેસ > 1 જૂલાઈથી બેંકિંગ નિયમોમાં થશે ફેરફાર, શું થશે ખાતાધારકોને અસર જાણો..
બીઝનેસ

1 જૂલાઈથી બેંકિંગ નિયમોમાં થશે ફેરફાર, શું થશે ખાતાધારકોને અસર જાણો..

admin
Last updated: 29/06/2020 6:47 PM
admin
Share
SHARE

દેશમાં આગામી 1 જુલાઈથી બેકિંગ નિયમોમાં કેટલાક મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. જેના કારણે ખાતાધારકોને પણ તેની અસર થવાની પૂરે પૂરી સંભાવના છે. 1 જુલાઈથી થનારા ફેરફારમાં બેંકમાં જમા રકમ પર મળતા વ્યાજથી લઈને એટીએમથી પૈસા કાઢવા અને એવરેજ ન્યૂનતમ બેલેન્સનો નિયમ પણ બદલાશે.

માર્ચના અંતિમ સપ્તાહમાં પહેલીવાર દેશભરમાં લોકડાઉનની જાહેરાત બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે કરોડો બેંક એકાઉન્ટ હોલ્ડર્સ માટે એક ખાસ જાહેરાત કરી હતી.

- Advertisement -

નાણામંત્રીએ કહ્યું હતું કે કોઈ પણ બેંક સેવિંગ્સ એકાઉન્ટમાં ત્રણ મહિના માટે સરેરાશ ન્યૂનતમ બેલેન્સ રાખવું ફરજિયાત નથી. આ રાહત એપ્રિલ, મે અને જૂન સુધી જ લાગૂ હતી. ત્યારે હવે અત્યાર સુધી નાણામંત્રાલય અથવા તો કોઈ પણ બેંક તરફથી આ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી કે આ મુદતને આગળ વધારવામાં આવશે કે નહીં..ત્યારે 1 જુલાઈથી બેકિંગના કયા નિયમોમાં ફેરફાર થઈ શકે છે જુઓ…

- Advertisement -

ગ્રાહકોને ખાતા પર મળતું વ્યાજ ઓછુ મળશે

- Advertisement -

સૌથી મોટો ફટકો ગ્રાહકોને ખાતા પર મળતા વ્યાજ પર પડ્યો છે. મોટાભાગની બેંક બચત ખાતામાં મળતા વ્યાજમાં ઘટાડો કરી દેશે. પંજાબ નેશનલ બેંકના ખાતેદારોને મળતા વ્યાજમાં 0.50 ટકાનો ઘટાડો કરવામાં આવશે, જ્યારે અન્ય સરકારી બેંકોમાં પણ મહત્તમ 3.25 ટકા વ્યાજ મળશે.

- Advertisement -
- Advertisement -

ATM ટ્રાન્જેક્શન પર નહીં મળે છૂટ

તમામ બેંકોના ખાતેદારોને એટીએમથી કેસ ટ્રાન્જેક્શન કરવા પર કોઈ પ્રકારની છૂટ મળશે નહીં. એટલે કે પહેલાની જેમ દર મહિને માત્ર મેટ્રો સીટીમાં 8 અને નોન મેટ્રો સીટીમાં 10 ટ્રાન્જેક્શન જ લોકો કરી શકશે. કોરોના વાયરસના કારણે પહેલા લોકોને એટીએમથી અમર્યાદિત રકમ ઉપાડવાની સુવિધા આપવામાં આવી હતી.

- Advertisement -

 

ખાતાધારકોએ જાળવવુ પડશે સરેરાશ ન્યૂનત્તમ બેલેન્સ

સરકારે હાલ 30 જૂન સુધી બચત ખાતામાં ઓછામાં ઓછું બેલેન્સ રાખવાની સુવિધા આપી હતી. જો કે, હવેથી આ સુવિધા પણ મળવાની બંધ થઈ જશે. એવામાં ખાતેદારોને તેમની બેંકોના નિયમ અનુસાર હિસાબથી દર મહિને બચત ખાતામાં ઓછામાં ઓછું બેલેન્સ રાખવું પડશે. ઓછામાં ઓછું મહિનાનું બેલેન્સ મેન્ટેન રાખવાની જરૂરીયાતને લોકડાઉન દરમિયાન દૂર કરવામાં આવી હતી. મેટ્રો સીટી, શહેર અને ગ્રામિણ વિસ્તારમાં જૂદા જુદા મિનિમમ બેલેન્સ ચાર્જ લાગે છે.

You Might Also Like

રોકાણકારોએ રૂ. 2ના મૂલ્યના આ એનર્જી શેર પર તૂટી પડ્યા, રૂ. 1 લાખના કર્યા 9 કરોડ

Zomatoનું માર્કેટ કેપ રૂ. 200000 કરોડને પાર, શેર રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા

બજેટની અપેક્ષા: NPSમાં વધી શકે છે ટેક્સ મુક્તિ મર્યાદા, તેમને થશે મોટો ફાયદો

Zomatoના શેર નવી ઊંચાઈએ પહોંચ્યા, હવે રૂ. 47 થી રૂ. 214 પર પહોંચી ગઈ શેરની કિંમત

એલપીજી સિલિન્ડર ગ્રાહકો માટે રાહતના સમાચાર, કેન્દ્રીય મંત્રીએ કરી આ જાહેરાત

TAGGED:atmbankbanking sectorcashEconomy
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
ધર્મદર્શન 10/07/2025
આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
ધર્મદર્શન 10/07/2025
આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
ધર્મદર્શન 09/07/2025
રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
ધર્મદર્શન 09/07/2025
શરીરમાં નબળી નસોનું મુખ્ય કારણ શરીરમાં આ વિટામિનનો અભાવ છે, તે ચેતાતંત્ર પર ખરાબ અસર કરે છે.
હેલ્થ 08/07/2025
- Advertisement -

You Might Also Like

બીઝનેસ

અનુભવી રોકાણકારે આ કંપનીના 32923 શેર ખરીદ્યા, રોકેટ બની ગઈ કિંમત

3 Min Read
બીઝનેસ

23મી જુલાઈએ રજૂ થશે સામાન્ય બજેટ, મધ્યમ વર્ગને મોટી ભેટ મળવાની આશા

2 Min Read
બીઝનેસ

અદાણીના આ શેર પર નિષ્ણાતોની નજર, કિંમત જશે 1700 રૂપિયાને પાર!

2 Min Read
બીઝનેસ

શેરબજારમાં આવી બહાર, સેન્સેક્સમાં 400 પોઈન્ટનો ઉછાળો, ટાટાના આ શેર વધ્યા

5 Min Read
બીઝનેસ

પ્રભાસની ફિલ્મની બમ્પર કમાણીથી આ સ્ટોક ચમક્યો, હવે કિંમત ₹1900ને પાર કરશે!

2 Min Read
બીઝનેસ

પેટ્રોલ અને ડીઝલ થયું સસ્તું, LPG પર પણ મોટી રાહત, આ લોકો માટે મોટા સમાચાર

2 Min Read
બીઝનેસ

સેન્સેક્સ 79000 તરફ આગળ વધ્યો, શેરબજારે નવો ઈતિહાસ રચ્યો

4 Min Read
બીઝનેસ

શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સ 78000ની નજીક નવી ટોચે પહોંચ્યો

3 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel