The SquirrelThe Squirrel

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    મેટાએ કરી મોટી જાહેરાત, હવે એક જ વ્યક્તિ ફેસબુક પર ચાર પ્રોફાઇલ બનાવી શકશે

    12માં માળેથી નિર્માણાધીન બિલ્ડિંગનો પાલખ ધરાશાયી થતાં ત્રણ મજૂરો મોતને ભેટ્યા, સેફ્ટીની વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ

    સુપ્રીમના આદેશ મુજબ પીડિતાની ઓળખ છતી ન થઈ શકે, પોલીસ જ કાયદાથી અજાણ

    Facebook Twitter Instagram
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
      • રાજકોટ
      • જામનગર
      • ભાવનગર
      • મારું શહેર
        • કચ્છ
        • ખેડા
        • ગાંધીનગર
        • ગીર સોમનાથ
        • ડાંગ
        • છોટાઉદેપુર
        • જુનાગઢ
        • તાપી
        • દાહોદ
        • દેવભુમિ દ્વારકા
        • નર્મદા
        • નવસારી
        • પાટણ
        • પોરબંદર
        • પંચમહાલ
        • બનાસકાંઠા
        • બોટાદ
        • ભરુચ
        • મહિસાગર
        • મહેસાણા
        • મોરબી
        • વલસાડ
        • સાબરકાંઠા
        • સુરેન્દ્રનગર
        • અમરેલી
        • અરવલ્લી
        • આણંદ
    • ઇન્ડિયા
    • વર્લ્ડ
    • બીઝનેસ
    • ધર્મદર્શન
    • સ્પોર્ટ્સ
    • ઓટોમોબાઈલ
    • એન્ટરટેનમેન્ટ
      • બોલીવુડ
    • હેલ્થ
    Saturday, September 30
    The SquirrelThe Squirrel
    Facebook Twitter Instagram YouTube
    HOT TOPICS
    • જાણવા જેવું
    • ટેક્નોલોજી
    • નોકરી
    • વાયરલ
    • શિક્ષણ
    The SquirrelThe Squirrel
    You are at:Home»ગુજરાત»ભારત સરકાર જેનરીક દવાઓની ગુણવત્તા માટે જે કાર્યવાહી કરવી જોઈએ તે કરતી નથી
    ગુજરાત

    ભારત સરકાર જેનરીક દવાઓની ગુણવત્તા માટે જે કાર્યવાહી કરવી જોઈએ તે કરતી નથી

    Jignesh BhaiBy Jignesh Bhai24/08/202303 Mins Read
    Share Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    • નેશનલ મેડિકલ કમિશન દ્વારા જેનરીક દવાઓ જ પ્રિસ્ક્રાઈબ કરવા માટેનો અવિચારી પરિપત્ર
    • ડોક્ટર પોતાના દર્દીની પરિસ્થિતિને જોઈને પણ ચોક્કસ દવાનું સૂચન કરે તો તેના પર દંડનાત્મક કાર્યવાહી સંપૂર્ણ અયોગ્ય.
    • બ્રાન્ડેડ દવાઓની કિંમત જો ઊંચી હોય તો તેને કંટ્રોલમાં રાખવાની જવાબદારી સરકારની છે.
    • જેની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેને પોતાના અનુભવે યોગ્ય દવા લખવાનો ડોક્ટરનો અધિકાર સંપૂર્ણપણે અબાધિત રહેવો જોઈએ.
    • નેશનલ મેડિકલ કમિશનનો સંપૂર્ણપણે અવિચારી પરિપત્ર તાત્કાલિક રદ્દ થવો જોઈએ.

    નેશનલ મેડિકલ કમિશન દ્વારા એવો આદેશ કરવામાં આવ્યો છે કે કોઈપણ ડોક્ટરે બ્રાન્ડેડ કે ચોક્કસ દવા લખવાના બદલે માત્ર જેનરીક મેડિસિન એટલે કે જેનરીક દવાઓ જ લખવાની રહેશે. જો ડોક્ટર જેનરીક દવાના બદલે બ્રાન્ડેડ દવાઓ લખશે તો તેમનું લાઈસન્સ સુધી સસ્પેન્ડ કરવામાં આવશે તેવું નેશનલ મેડિકલ કમિશનનું જે ફરમાન છે તે સંપૂર્ણપણે અવિચારી અને દર્દીઓના જીવન સાથે ચેડા કરનારું તેમજ આપણા દેશના ડોક્ટરો જાણે વિશ્વાસ કરવાને પાત્ર જ ન હોય તે પ્રકારનું છે તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું.

    ALSO READ  એલોન મસ્કએ માનવીય રોબોટનો મહાકાવ્ય 'નમસ્તે' ફોટો અને વિડિયો પોસ્ટ કર્યો, જુઓ વિડિયો

    હકીકતમાં કોઈપણ દર્દીને કઈ દવા આપવી તેનો નિર્ણય ઉત્તમ રીતે દવા કરનાર ડોક્ટર જ કરી શકે. કોઈ દર્દી જો બીજા કોઈ રોગથી પીડાતા હોય અને તેની રોગપ્રતિકારક શક્તિ (ઈમ્યુનિટી) ખૂબ જ ઓછી હોય તો ડોક્ટર તેને ચોક્કસ બ્રાન્ડેડ દવા કે જેનો તેને અનુભવ અને વિશ્વાસ છે તે જ દવા લખે તે વ્યાજબી ગણાય. ભારતીય જનતા પાર્ટીની સરકાર અને તેના સાથી સંલગ્ન વિભાગો અવિચારી રીતે ગમે ત્યારે મનઘડંત નિર્ણયો કરતા હોય છે અને પછી ક્યારેક યુ ટર્ન પણ લેવાનો વારો આવતો હોય છે. સરકારે ખરા અર્થમાં આપણા નાગરિકો અને દર્દીઓને સસ્તી દવા આપવી હોય તો બ્રાન્ડેડ દવાઓ ઉપરના કિંમતના નિયંત્રણો યોગ્ય રીતે કરવા જોઈએ જે કરવામાં આવતા નથી. જેનરીક દવાઓ જે બજારમાં મળે છે તેની ગુણવત્તા(ક્વોલિટી)ની જાળવણી માટે સરકાર સહેજ પણ ચિંતિત નથી અને પરિણામે જેનરીક દવાઓનો વપરાશ કરતા પહેલાં બધાને ચિંતા અને પ્રશ્નાર્થ ઉભો થાય છે.

    સરકારની જવાબદારી છે કે જેનરીક દવાઓની ગુણવત્તા ઉપર સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ. જે ડોક્ટર પોતાના અનુભવથી પોતાના દર્દી માટે કઈ દવા ઉત્તમ રહેશે તે માટે વિચારીને પોતાની ચોઈસ ઓફ ડ્રગ દર્દીને પ્રિસ્ક્રાઈબ કરે તેમાં સરકારને વાંધો ન હોવો જોઈએ. વ્યક્તિના જીવનથી વધારે કિંમતી કશું જ ન હોઈ શકે. ડોક્ટર જ્યારે ચોક્કસ દવા પ્રિસ્ક્રાઈબ કરતા હોય ત્યારે દર્દી પોતે જેનરીક દવા માટે સૂચવી પણ શકે અને મેડિકલ સ્ટોર ઉપર પણ બ્રાન્ડેડના બદલે જેનરીક દવા ખરીદવા માટે સ્વતંત્ર છે. આ બધા જ સંજોગોમાં નેશનલ મેડિકલ કમિશન દ્વારા જે અવિચારી નિર્ણય કરીને માત્ર જેનરીક દવા જ ડોક્ટર પ્રિસ્ક્રાઈબ કરી શકે અને ન કરે તો તેની સામે દંડનાત્મક કાર્યવાહી કરવાનો જે પરિપત્ર કર્યો છે તેને સત્વરે રદ્દ કરવો જોઈએ તેવી માંગણી શ્રી શક્તિસિંહ ગોહિલે કરેલી છે. શ્રી ગોહિલે કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રીશ્રી તથા આપણા દેશના પ્રધાનમંત્રીશ્રી કે જેઓ બંને ગુજરાતના છે તેઓને નેશનલ મેડિકલ કમિશન દ્વારા જે અવિચારી પરિપત્ર કરાયો છે તેને તાત્કાલિક રદ્દ કરવા માટેની કાર્યવાહી કરવા વિનંતી કરી છે.

    ALSO READ  શું G20 દરમિયાન ટ્રુડોનું વિમાન કોકેનથી ભરેલું હતું? જાણો ભારતીય રાજદ્વારીના દાવાની સત્યતા

    You Might Also Like:

    1. રક્ષાબંધનના દિવસે બહેન માટે ખાવાનું લેવા ગયેલ ભાઈની કરવામાં આવી હત્યા
    2. જરૂરી છે શિક્ષકોનું ગૌરવ સ્થાપિત કરવું, શિક્ષણને ભગવાન ભરોસે છોડી અન્ય બાબતોમાં થઇ રહ્યું છે રોકાણ
    3. એબોટના એન્ટાસિડ ડિજેન જેલ સામે DCGIએ જારી કરી ચેતવણી
    4. જ્ઞાન સહાયક ભરતીના વિરોધમાં ટેટ-ટાટના પ્રતિનિધિ મંડળે કોંગ્રેસને આપ્યું આવેદન પત્ર
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Previous Articleન તો ચંદ્ર પર પાણી, ન પાકિસ્તાનમાં; પાકિસ્તાનની યુવાને ચંદ્રયાન-3ને લઈને શું કહ્યું?
    Next Article અંગ્રેજોની લૂંટને કારણે ગરીબ બની ગયા, ચંદ્રયાન પર BBCના સવાલ પર મહિન્દ્રા થયા ગુસ્સે
    Jignesh Bhai

      Related Posts

      12માં માળેથી નિર્માણાધીન બિલ્ડિંગનો પાલખ ધરાશાયી થતાં ત્રણ મજૂરો મોતને ભેટ્યા, સેફ્ટીની વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ

      30/09/2023

      સુપ્રીમના આદેશ મુજબ પીડિતાની ઓળખ છતી ન થઈ શકે, પોલીસ જ કાયદાથી અજાણ

      30/09/2023

      ભાદરવી પૂનમના મેળા દરમ્યાન સુંદર કામગીરી કરનાર મહાનુભાવોને સન્માન આપી બિરદાવતા જિલ્લા કલેક્ટર

      30/09/2023
      Add A Comment

      Leave A Reply Cancel Reply

      Entertainment

      જેઠાલાલે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાંથી લીધો બ્રેક, જાણો કારણ

      30/09/2023

      આલિયા વિશે વિવેકે કહ્યું – તેના વિશે ખોટું નથી સાંભળી શકતો કારણ કે તે..

      30/09/2023

      પરિણીતી-રાઘવની હલ્દી સેરેમનીનો પહેલો ફોટો, સુંદર લાગી રહી છે અભિનેત્રી

      29/09/2023

      સાડી હોય કે વેસ્ટર્ન, સપના ચૌધરીના આ આઉટફિટ્સ દરેક પ્રસંગે પરફેક્ટ લુક આપશે.

      29/09/2023

      આજકાલ ટ્રેન્ડમાં છે આ પ્રકારનો નો મેકઅપ લુક, અજમાવતા પહેલા રાખો આ બાબતોનું ધ્યાન

      28/09/2023
      Stay In Touch
      • Facebook
      • YouTube
      • TikTok
      • WhatsApp
      • Twitter
      • Instagram
      Gujarat Post

      12માં માળેથી નિર્માણાધીન બિલ્ડિંગનો પાલખ ધરાશાયી થતાં ત્રણ મજૂરો મોતને ભેટ્યા, સેફ્ટીની વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ

      By Jignesh Bhai30/09/2023

      સુપ્રીમના આદેશ મુજબ પીડિતાની ઓળખ છતી ન થઈ શકે, પોલીસ જ કાયદાથી અજાણ

      By Jignesh Bhai30/09/2023

      ભાદરવી પૂનમના મેળા દરમ્યાન સુંદર કામગીરી કરનાર મહાનુભાવોને સન્માન આપી બિરદાવતા જિલ્લા કલેક્ટર

      By Jignesh Bhai30/09/2023
      © 2023 TheSquirrel. Designed by BLACK HOLE STUDIO.
      • Gujju Media
      • HD Wallpaper
      • HD Wallpapers
      • Gujarati Entertainment

      Type above and press Enter to search. Press Esc to cancel.