The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Monday, Aug 4, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > ધર્મદર્શન > પ્રમુખસ્વામી મહારાજની 99મી જન્મજયંતિની ઓનલાઈન ઉજવણી : દેશ-વિદેશના હરિભક્તોએ લીધો લાભ
ધર્મદર્શનગુજરાત

પ્રમુખસ્વામી મહારાજની 99મી જન્મજયંતિની ઓનલાઈન ઉજવણી : દેશ-વિદેશના હરિભક્તોએ લીધો લાભ

admin
Last updated: 23/12/2020 12:16 AM
admin
Share
SHARE

22 ડિસેમ્બર મંગળવારે વિશ્વ વંદનીય સંત બ્રહ્મસ્વરુપ પ્રમુખસ્વામી મહારાજની 99મી જન્મજ્યંતિની ઉજવણી કરવામાં આવી હતી. જોકે કોરોના મહામારીના કારણે બીએપીએસ સંસ્થા દ્વારા આ જન્મજયંતિની ઉજવણી વર્ચ્યુઅલ સભા દ્વારા કરવામાં આવી હતી. જેનો લાભ માત્ર ગુજરાતના જ હરિભક્તોએ નહીં પણ ભારત તેમજ વિદેશમાં વસતા લાખો હરિભક્તોએ લીધો હતો.

મળતી માહિતી મુજબ,  આજે બ્રહ્મલીન પ્રમુખસ્વામી મહારાજની 99મી જન્મ જયંતિની ઓનલાઇન ઉજવણી કરવામાં આવી હતી.  જેમાં દેશ-વિદેશના લાખો હરિભકતો જોડાઇને ભાવવિભોર બન્યા હતા.

- Advertisement -

કોરોના મહામારીને કારણે એક વિશિષ્ટ વર્ચ્યુઅલ અનુભૂતિ દ્વારા રાત્રે 7-30 થી 10-30 સુધી જન્મજયંતિ નિમિત્તે વિશિષ્ટ સત્સંગ સભા ઓનલાઇન ઉજવવામાં આવી હતી. જેમાં પ્રમુખસ્વામી મહારાજના જીવન કથનની અદભૂત પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી ઉપરાંત  વડીલ સંતોના પ્રવચન, ભજન-કિર્તન, વીડિયો દર્શન તેમજ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના છઠ્ઠા આધ્યાત્મિક વારસદાર મહંત સ્વામીના આશીવર્ચનનો પણ લાભ આ જન્મજયંતિની સભામાં ભક્તોને પ્રાપ્ત થયો હતો.

- Advertisement -

અમદાવાદના સાબરમતી વિસ્તારના બાળ કાર્યકરોએ પોતાના પ્રાણ પ્યારા પ્રમુખસ્વામીની જન્મજયંતિની આ સભાને પણ સમૈયા જેવી બનાવી દીધી હતી.

- Advertisement -

કાર્યકરોએ મોટા પડદા પર આ સત્સંગ સભાનો લાભ લીધો હતો જેમાં સભાના અંતમાં તેમણે કેક કાપીને ઉજવણી કરી હતી તેમજ પ્રસાદની પણ વ્યવસ્થા કરી હતી.

- Advertisement -
- Advertisement -

તો મોટી સંખ્યામાં હરિભક્તોએ સહ પરિવાર સાથે પોતાના ઘરે  રહી આ વર્ચ્યુઅલ જન્મજયંતિ સભાનો લાભ લીધો હતો.

- Advertisement -

સમગ્ર વિશ્વમાં પોતાની સ્વામિનારાયણ સંપ્રદાયનો ડંકો વગાડનાર પ્રમુખસ્વામી મહારાજનો જન્મ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદ ગામે થયો હતો. પ્રમુખ સ્વામી મહારાજે 1020થી વધુ મંદિરોનું નિર્માણ કરી સંસ્કૃતિની ધર્મધજા સમગ્ર વિશ્વમાં લહેરાવી તેમજ 1000થી વધુ સૂરચિત અને સુશિક્ષિત સંતોને દીક્ષિત કરી સનાતન સંત પરંપરાને નવજીવન બક્ષ્યું હતું.

મહત્વનું છે કે, પ્રમુખ સ્વામીએ મોટી સંખ્યામાં લોકોને માંસાહાર , વ્યભિચાર , વ્યસન જેવા દૂષણોથી મુકત કરાવ્યા છે. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતા  ગોપાલભાઇ સુથાર કે જેઓ ઓએનજીસીમાં સારા હોદ્દા પર નોકરી પર કાર્યરત છે .

જેમણે અમારી ન્યુઝવેબસાઈટ સાથે વાત કરતા જણાવ્યું કે, તેઓ પોતે 2007 પહેલા તમામ પ્રકારના વ્યસનોમાં સંડોવાયેલા હતા તેમજ માંસાહાર પણ કરતા હતા. જોકે 2007માં તેમને પ્રમુખસ્વામીનો યોગ થયા બાદ તેમના આ તમામ દૂષણો દૂર થયા. તેમણે વધુમાં જણાવ્યું કે  પ્રમુખસ્વામીના આશીર્વાદથી તેઓ અન્ય લોકોને પણ વ્યસન મુકિત કરવા પ્રેરણા આપે છે અને તેમણે અનેક લોકોને વ્યસન મુક્ત કરાવ્યા છે.  આમ, પ્રમુખસ્વામીની દ્રષ્ટી થઇ હોય અને જીવન બદલાયું હોય તેવા અનેક કિસ્સાઓ છે જે અમે આ લેખમાં નથી લખી શકયા .

You Might Also Like

આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો

આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ

આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય

રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે

આજનું પંચાંગ 8 જુલાઈ 2025: આજે ભૌમ પ્રદોષ વ્રત, જાણો રાહુકાલનો શુભ સમય અને સમય

TAGGED:Ahmedabadbapsbaps mandirbaps templedharmdarshanmahant swami maharajpramukh swamisatsangswaminarayanધર્મદર્શનપ્રમુખસ્વામી
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

શરીરમાં નબળી નસોનું મુખ્ય કારણ શરીરમાં આ વિટામિનનો અભાવ છે, તે ચેતાતંત્ર પર ખરાબ અસર કરે છે.
હેલ્થ 08/07/2025
દહીં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે પરંતુ આ કારણોસર, તમારે વરસાદની ઋતુમાં દહીં ખાવાનું ટાળવું જોઈએ
હેલ્થ 08/07/2025
આજે પ્રદોષ વ્રત પર, આ રાશિઓના લોકોનું ભાગ્ય ચમકશે, અચાનક નાણાકીય લાભ શક્ય છે, દૈનિક રાશિફળ જાણો
ધર્મદર્શન 08/07/2025
લીમડાના પાન ચાવવાથી શરીર પર શું અસર થાય છે, આ દવા સ્વાસ્થ્ય માટે વરદાન સાબિત થશે.
હેલ્થ 07/07/2025
શરીરમાં દેખાતા આ ચિહ્નો ડાયાબિટીસના લક્ષણો હોઈ શકે છે, તમે પરીક્ષણ કરાવ્યા વિના પણ તેને ઓળખી શકો છો
હેલ્થ 07/07/2025
- Advertisement -

You Might Also Like

ધર્મદર્શન

આજનું પંચાંગ 7 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ દ્વાદશી તિથિ, જાણો શુભ મુહૂર્તનો સમય

2 Min Read
ધર્મદર્શન

આજે રચાઈ રહ્યો છે સર્વાર્થ સિદ્ધિ યોગ, આ 4 રાશિઓને અચાનક નાણાકીય લાભ મળશે; જાણો દૈનિક રાશિફળ

5 Min Read
ધર્મદર્શન

આજનું પંચાંગ, 5મી જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ દશમી તિથિ, જાણો મુહૂર્તનો સમય

2 Min Read
ધર્મદર્શન

શનીએ કેન્દ્ર ત્રિકોણ યોગ બનાવ્યો છે, આજે આ રાશિઓને મળશે ભાગ્ય, જાણો દૈનિક રાશિફળ

6 Min Read
ધર્મદર્શન

આજનું પંચાંગ 4 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ નવમી તિથિ, જાણો શુભ મુહૂર્તનો સમય

2 Min Read
ધર્મદર્શન

આજે સૂર્ય બનાવશે શતાંક યોગ, આ રાશિના લોકોને મળશે સફળતા, જાણો દૈનિક રાશિફળ

4 Min Read
ધર્મદર્શન

Aaj Nu Panchang 3 July 2025: આજે છે અષાઢ શુક્લ અષ્ટમી તિથિ, જાણો ક્યારે છે શુભ સમય

2 Min Read
ધર્મદર્શન

આજે ગુરુ આદિત્ય યોગ બની રહ્યો છે, આ 5 રાશિઓ ભાગ્યશાળી રહેશે, જાણો દૈનિક રાશિફળ

5 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel