The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Tuesday, May 13, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > ધર્મદર્શન > મહિલાઓનો મહાપર્વ કરવા ચોથ – કરવા ચોથ : 17 ઓક્ટોબર
ધર્મદર્શન

મહિલાઓનો મહાપર્વ કરવા ચોથ – કરવા ચોથ : 17 ઓક્ટોબર

admin
Last updated: 15/10/2019 2:54 PM
admin
Share
SHARE

ભારતભરમાં મહિલાઓ દ્વારા પતિના સુખ માટે આસો વદ ચૌથએ કરવા ચૌથનું વ્રત કરવામાં આવે છે. પરણિત સ્ત્રીઓ પોતાના પતિ માટે અને કુંવારી સ્ત્રીઓ સારા જીવનસાથીની પ્રાપ્તિ માટે આ દિવસે નિર્જળા વ્રત કરે છે અને ચંદ્રની પૂજા કર્યા બાદ પોતાનું વ્રત ખોલે છે

 

- Advertisement -

કરવા ચૌથની શરૂઆત સાવિત્રીના પતિવ્રતા ધર્મ સાથે થઇ હતી. સાવિત્રીએ તેના મૃત્યુ પામેલા પતિને યમરાજ પાસેથી ફરી પ્રાપ્ત કર્યો હતો અને બીજી કહાની પાંડવોની પત્ની દ્રૌપદીની છે. વનવાસ કાળમાં અર્જુન તપસ્યા કરવા માટે નીલગીરીના પર્વત ઉપર ગયા હતા ત્યારે દ્રૌપદીએ તેની રક્ષા માટે ભગવાન કૃષ્ણ પાસે મદદ માંગી હતી કૃષ્ણએ દ્રૌપદીને એ જ વ્રત કરવા માટે કહ્યું હતું જેવું માતા પાર્વતી એ ભગવાન શિવ માટે કર્યું હતું. દ્રૌપદી એ તે ઉપવાસ કર્યો અને થોડા સમય બાદ અર્જુન સુરક્ષિત પરત ફર્યો હતો

- Advertisement -

કરવા ચૌથનું વ્રત પરણિત મહિલાઓ માટે ખુબ જ મહત્વપૂર્ણ હોય છે. આ વર્ષે કરવા ચૌથનું વ્રત 17 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે મહિલાઓ પતિના લાંબા સુખમય આયુષ્ય માટે વ્રત કરે છે. આ વ્રત સવારે સૂર્યોદયથી શરુ થાય છે અને સાંજે ચંદ્રોદય થાય ત્યાં સુધી રાખવાનું હોય છે. સાંજે ચંદ્રની પૂજા કરી પરણિત મહિલાઓ પતિના હાથથી પાણી પીને વ્રત ખોલે છે અને કુંવારી કન્યા ચંદ્રની પૂજા કરી વ્રત ખોલે છે.

 

- Advertisement -

You Might Also Like

આજે છે મોહિની એકાદશીનું વ્રત, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય

આજે શંકરાચાર્ય જયંતિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય

આજનું પંચાંગ 22 એપ્રિલ 2025: આજે વૈશાખ કૃષ્ણ નવમી તિથિ, જાણો શુભ સમય અને રાહુકાલનો સમય

શા માટે ઉજવવામાં આવે છે બૈસાખીનો તહેવાર? આ દિવસ શીખો માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે

આજે શનિચરી અમાવસ્યા તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

Appleના નામે ચાલી રહ્યું છે મોટું ક્રિપ્ટો કૌભાંડ, ભૂલથી પણ ન કરો આ ભૂલ
ગેજેટ ટેક્નોલોજી 12/05/2025
ઉનાળામાં પલાળેલી કિસમિસ ખાવાથી શું થાય છે? જાણો ક્યા ફાયદા મળે છે અને સેવન કરવાની સાચી રીત.
હેલ્થ 10/05/2025
છેલ્લા બોલ પર ગુજરાત જીત્યું, ગીલની ટીમે વાનખેડેમાં મુંબઈ ઈન્ડિયન્સનો વિજય રથ રોક્યો
સ્પોર્ટ્સ 07/05/2025
20, 22 કે 24 ડિગ્રી સેલ્સિયસ, મે મહિનામાં AC કયા તાપમાને ચલાવવું જોઈએ?
ગેજેટ ટેક્નોલોજી 05/05/2025
વિટામીન અને પ્રોટીન સપ્લીમેન્ટ લેનારાઓએ સાવધાન રહેવું, તે કિડની માટે છે ખતરનાક, જાણો શું છે ગેરફાયદા
હેલ્થ 03/05/2025
- Advertisement -

You Might Also Like

ધર્મદર્શન

આજે ચૈત્ર કૃષ્ણ ષષ્ઠી તિથિ, જાણો રાહુકાલનો શુભ મુહૂર્ત અને મુહૂર્ત

2 Min Read
ધર્મદર્શન

રચાયો અમૃત સિદ્ધિ યોગ દેવી લક્ષ્મી આ રાશિઓ પર કરશે આશીર્વાદ, જાણો દૈનિક રાશિફળ

4 Min Read
ધર્મદર્શન

આજે શ્રી રંગપંચમી છે, જાણો શુભ મુહૂર્ત

2 Min Read
ધર્મદર્શન

રંગ પંચમી પર આ રાશિઓ પર રહેશે શ્રી કૃષ્ણ પ્રસન્ન, જાણો આજનું રાશિફળ

5 Min Read
ધર્મદર્શન

આજે ચૈત્ર કૃષ્ણ ચતુર્થી, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય

2 Min Read
ધર્મદર્શન

આજે શુક્ર ગ્રહ માલવ્ય રાજયોગ બનાવી રહ્યો છે, આ 4 રાશિઓના ધન-સંપત્તિમાં થશે વધારો, જાણો દૈનિક રાશિફળ

4 Min Read
ધર્મદર્શન

આજે શ્રી ગણેશ ચતુર્થીનું વ્રત, જાણો કેટલા વાગે સુધી છે શુભ મુહર્ત

2 Min Read
ધર્મદર્શન

આજે ભાલચંદ્ર સંકષ્ટી ચતુર્થી છે, ગણેશજીના આશીર્વાદથી આ રાશિના જાતકોને અચાનક આર્થિક લાભ થશે જાણો દૈનિક રાશિફળ

5 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel