The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Wednesday, Jul 2, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > ગુજરાત > દેશના નાગરિક, વેપારી કે સરકારને સાયબર હુમલા સામે સુરક્ષિત કરવા માટે મોદી સરકારને ૯ વર્ષનો સમય ઘટ્યો. ?
ગુજરાત

દેશના નાગરિક, વેપારી કે સરકારને સાયબર હુમલા સામે સુરક્ષિત કરવા માટે મોદી સરકારને ૯ વર્ષનો સમય ઘટ્યો. ?

Jignesh Bhai
Last updated: 22/07/2023 3:49 PM
Jignesh Bhai
Share
SHARE

• આજે ભારતને સાયબર હુમલા કે તેના ગુનાઓથી સુરક્ષિત કરવા માટે ૬ લાખ સાયબર સિક્યુરીટી એકસપર્ટની જરુર છે, કેન્દ્ર સરકાર પાસે કોઇ આંકડો છે ?

• ચીન દેશની સીમા તોડીને ઘુસી રહ્યુ છે જ્યારે બીજી બાજુ અન્ય દુશ્મનો દેશની સિસ્ટમ તોડીને ઘુસી રહ્યા છે, આ કારણે મોદી સરકારમા દેશ સીમા પર કે સીમાની અંદર અસુરક્ષિતતાનો અનુભવ કરે છે.

દેશમા દર વર્ષે આશરે રુપિયા ૪૯,૬૦૦ કરોડનો સાયબર ક્રાઇમ બને છે, અને દર સેકન્ડે ૧૮ વ્યક્તિ આ ગુનાનો ભોગ બને છે તેમા ૬૩% મહિલાઓ અને ૭૧% પુરુષો હોય છે.દેશના સીમાડા આપણા જાબાઝ જવાનોને કારણે દેશની સીમા સુરક્ષીત છે, તે માટે દેશના જાબાઝ જવાનોને સો સો સલામ….
બીજી બાજુ દિવસેને દિવસે સાયબર સિક્યુરીટીની અદ્યતન ટેકનોલોજી અને ટેકનોક્રેટના અભાવે દેશના નાગરિક, વેપારી કે સરકાર સુરક્ષિત નથી.

- Advertisement -

નેશનલ સાયબર સિક્યુરિટી કોઓર્ડિનેટર લેફ્ટનન્ટ જનરલ (ડૉ) રાજેશ પંતે સ્વીકારતા જણાવે છે કે ભારતમાં સાયબર ગુનાઓથી 2019માં રૂ. 1.25 લાખ કરોડનું નુકસાન થયું છે અને સાયબર ધમકીઓ વધતી રહી છે અને સાયબર ગુનાઓનુ પ્રમાણ ખુબ વધી રહ્યુ છે સંસદમા ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી અને ટેકનોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે શુક્રવારે (10 ફેબ્રુઆરી ) માહિતી આપી તે મુજબ 2018 મા 2.08 લાખ, 2019 મા 3.94 લાખ,2020 મા 11.58 લાખ, 2021 મા 14.02 લાખ અને 2022 માં 13.91 લાખ સાયબર સુરક્ષાના બનાવો બન્યા છે.

તેનુ સૌથી ઉદાહરણ નવેમ્બર ૨૦૨૨ ના સાયબર એટેકમાં એઈમ્સ દિલ્હીના પાંચ સર્વર પ્રભાવિત થયા હતા અને 1.3TBs ડેટા એનક્રિપ્ટ કરવામાં આવ્યો હતો. દેશની પ્રીમિયર મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ઉપર આ એક મોટા સાયબર હુમલાનો હતો તેનાથી મહત્વપૂર્ણ રાષ્ટ્રીય માળખાગત કામગીરીને લકવાગ્રસ્ત કરી દીધી હતી. આખરે, દિલ્હી પોલીસની ઇન્ટેલિજન્સ ફ્યુઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશન્સ (IFSO) વિંગ દ્વારા ખંડણી અને સાયબર આતંકવાદનો કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસની તપાસ CERT-In, CBI, NIA સહિત અન્ય એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહી છે.

- Advertisement -

આવી ગંભીર અને દેશ તોડનારી ઘટનાઓનો અંજામ સહજ રીતે દેશના દુશ્મનો આપી જાય છે, આપણને સૌને યાદ છે કે ૨૦૧૪ મા સ્વયંને ચોકીદાર ઘોષિત કરેલ, આજે ચોકીદાર ચુપ કેમ છે ? ડબલ એન્જીન ધરાવતા રાજ્ય ગુજરાતમાં 5 વર્ષમાં સાયબર ક્રાઈમના કેસોમાં 235%નો વધારો થયો છે by National Crime Records Bureau (NCRB).આ ડબલ એન્જીન સરકારની ઘોર નિષ્ફળતાની નિશાની છે.

આમ એઇમ્સ ઉપરાંત બેંકો,કોર્પોરેટસ કે રાજકીય પાર્ટીઓને હેકર્સે લક્ષ બનાવી છે, ભાભા એટોમિક, ઇસરો, સીબીઆઇ, ભારતીય રેલ્વે, આરબીઆઇ, એચડીએફસી બેંક, એસબીઆઇ, ટાટા મોટોર્સ સુપ્રિમ કોર્ટ, ઇન્ડીયન આર્મી,સીએનએન, ફેસબુક અને ટ્વીટર, ઇલેકટ્રોનિક્સ કોર્પો ઓફ ઇન્ડિયા લી, ઉપરાંત દેશની ૧૦૦૦ થીવધુ વેબસાઇટ અને ઇમેઇલને પણ હેકર્સે હેક કરેલ છે અને તેની નુકશાનીનો અંદાજ આવી શક્યો નથી.

- Advertisement -

૨૦૧૩ મા દુનિયા સાથે કદમ મિલાવવા અને વિશ્વના દેશો સામે ટકી રહેવા માટે અનેક મોરચે તત્કાલિન શ્રી મનમોહનસિંહની UPA ની સરકારે દેશના હિતમા લાંબા ગાળાના આયોજનો કરીને દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વની મહત્વની જવાબદારીના ભાગે દેશની,નાગરિકોની અને વ્યવસાયોની સુરક્ષા માટે સરકારમા કેન્દ્રીય મંત્રીશ્રી કપિલ સિબ્બલજીએ નેશનલ સાયબર સિક્યુરીટી પોલીસી ૨૦૧૩ ઘડી અને તેમા સમગ્ર દેશમા આવનાર ૫ વર્ષમા ૫ લાખ સાઈબર સિક્યુરીટી એકસપર્ટ તૈયાર કરવાનુ આયોજન કર્યુ હતુ, જેને ૨૦૧૪ મા મોદી સરકારે સંપુર્ણ અવગણીને અને તેના કારણે આજે સમગ્ર દેશનો નાગરિક,વેપારીઓ,સંસ્થાઓ અને ખુદ સરકાર સાયબર ગુનાઓનો વધુને વધુ ભોગ બની રહ્યા છે. કરોડો રુપિયાની આર્થિક નુકશાની દેશ ભોગવી રહ્યો છે.

UPA સરકારની નેશનલ સાયબર સિક્યુરીટી પોલીસી ૨૦૧૩ દાખલ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ દેશના નાગરીક,વ્યવસાય અને સરકારને સાયબર હુમલાઓથી બચાવવાનો રામ બાણ ઇલાજ હતો. તેમા ખાસ કરીને સાયબર માહિતી અને માહિતી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું રક્ષણ કરવા, સાયબર ખતરાને રોકવા, નબળાઈઓ ઘટાડવા, સાયબર ઘટનાઓથી થતા નુકસાનને ઘટાડવા તેમજ વિકાસમા બાધારુપ બાબતોને પહોચીને તમામ મોરચે જનતા કે રાષ્ટ્રને સુરક્ષિત કરવાનો હતો.

- Advertisement -
- Advertisement -

તત્કાલિન કેન્દ્રીય મંત્રીશ્રી કપિલ સિબ્બલજીએ લીધેના પગલાને મોદી સરકાર આગળ વધારે અને નેશનલ સાયબર સિક્યુરીટી પોલીસી ૨૦૧૩ને કાર્યરત કરે તેમજ દેશમા ૮ લાખ કરતા વધુ દેશમા સાયબર સીક્યુરીટી એકસપર્ટ ની જરુરીયાત છે તેને પહોચી વળવા માટે વિશ્વ કક્ષાની સાયબર યુનિ.સ્થાપવામા આવે એવી માંગ કરીએ છીએ.

સમાધાન સુત્રો…
• આંતરરાષ્ટ્રીય કક્ષાની સાયબર સિક્યુરીટી એજન્સી કે જે વિશ્વના કોઈપણ ખૂણેથી ગુનેગારને પકડવાની ટેકલોજી ધરાવતી હોય તેની સાથે MOU કરવામા આવે તેની મદદ લેવામા આવે.
• આંતરરાષ્ટ્રીય કક્ષાની નેશનલ સાયબર સિક્યુરીટી યુનિ. સ્થાપવામા આવે.
• સાયબર ગુનાઓ અને તેના જોખમો બાબતે શિક્ષણ આપવામા આવે.
• લોકોમા જાગૃતિ લાવવાના કાર્યક્રમો કરવામા આવે.

આવનાર સમય અને પ્રવાહને ધ્યાને લેઈને દેશને ટેકનોલોજીના માધ્યમથી સુસજ્જ અને સુરક્ષિત કરવો એ આપણી જરૂરીયાત નહી પરંતુ અનિવાર્યતા છે.

- Advertisement -

You Might Also Like

વિડિયો | ગુજરાતના ગોધરામાં ચોરી કરતા પકડાઈ ગયા પછી એની સાથે શું કર્યું કે લોકો જોતા રહી ગયા

આંગણવાડીમાં હિંદુ બાળકોને નમાઝ પઢાવી, ‘યા હુસૈન’ના નારા લગાવ્યા?

ગુજરાતમાં કરૂણ અકસ્માત, બસ અને ટ્રક વચ્ચે અથડામણમાં 6ના મોત; વિડિયો

ગુજરાતમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, ક્યાં સુધી રહેશે આ હવામાન? નવીનતમ અપડેટ

વિદ્યાર્થી પર શારીરિક સંબંધ બાંધવાનું દબાણ, શિક્ષકનું કૃત્ય; શાળામાં અંધાધૂંધી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

તજનું પાણી કોણે પીવું જોઈએ, જાણો આ મસાલો સ્વાસ્થ્ય માટે કેટલો ફાયદાકારક છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો?
હેલ્થ 01/07/2025
ધાણાનું પાણી પીવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થશે, જાણો આ મસાલાનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવો?
હેલ્થ 01/07/2025
આજ નું પંચાંગ 1 July 2025 : આજે અષાઢ ષષ્ઠી તિથિ છે, જાણો ક્યારે રહેશે શુભ મુહૂર્ત
ધર્મદર્શન 01/07/2025
મહિનાના પહેલા દિવસે આ રાશિઓનું ભાગ્ય ચમકશે, શુભ ત્રિપુષ્કર યોગ બની રહ્યો છે
ધર્મદર્શન 01/07/2025
Realme 6300mAh બેટરીવાળા બે શક્તિશાળી ફોન લાવી રહ્યું છે, કંપનીએ લોન્ચની પુષ્ટિ કરી
ગેજેટ ટેક્નોલોજી 30/06/2025
- Advertisement -

You Might Also Like

ગુજરાત

દેશ માટે મરવાની નહીં, જીવવાની જરૂર છેઃ અમિત શાહ

2 Min Read
ગુજરાતસુરત

સુરત બિલ્ડીંગ અકસ્માતમાં મોટી કાર્યવાહી, માતા-પુત્ર સામે FIR; ઘણા મોટા ખુલાસા

3 Min Read
ગુજરાત

ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ, કયા જિલ્લાઓમાં ચેતવણી? 4 દિવસની સ્થિતિ

2 Min Read
ગુજરાત

નીલગાયનો શિકાર કરવો પડ્યો મોંઘો, 2 સિંહણ કૂવામાં પડી, 1નું મોત

2 Min Read
ગુજરાત

70% મત મેળવીને જીત્યા માત્ર સાત સાંસદો, બધા જ ભાજપના; કોણ છે તે 7 મોટા નામ?

2 Min Read
ગુજરાત

ગેમિંગ ઝોન પર બુલડોઝર કેમ ન ચાલ્યું? આગની ઘટના પર હાઈકોર્ટ નારાજ

2 Min Read
ગુજરાત

જામનગરના અનેક વિસ્તારોમાં કોલેરા ફેલાયો, પરિસ્થિતિને કાબુમાં લેવા કેટલાક નિયંત્રણો લાદવામાં આવ્યા

2 Min Read
ગુજરાત

સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર! ગુજરાત સરકારે ડીએમાં કર્યો વધારો

2 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel