The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Monday, Aug 4, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > Navratri 2023 > Navratri Celebration > Navratri Celebration 2023: જામનગરમાં 350 વર્ષ જૂની છે ઇશ્વર વિવાહની પરંપરા! ખાસ વેશભૂષા સાથે પુરુષો ઘૂમે છે ગરબે
Navratri 2023Navratri Celebration

Navratri Celebration 2023: જામનગરમાં 350 વર્ષ જૂની છે ઇશ્વર વિવાહની પરંપરા! ખાસ વેશભૂષા સાથે પુરુષો ઘૂમે છે ગરબે

Jignesh Bhai
Last updated: 03/10/2023 11:51 AM
Jignesh Bhai
Share
SHARE

Navratri Celebration 2023: જામનગરની જલાની જારમાં યોજતા વિશ્વવિખ્યાત ઈશ્વર વિવાહમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ચૂંટણી નજીક છે ત્યારે ધારાસભ્ય સહિતના નેતાઓ પણ નવરાત્રીના પર્વનો લ્હાવો લઇને જનતા વચ્ચે ઉપસ્થિતિ વધારી રહ્યા છે. જામનગરમાં યોજાતા ઈશ્વર વિવાહમાં જામનગર અને દેશ ઉપરાંત વિદેશમાંથી પણ લોકો ઉમટી પડ્યા હતા.

જામનગર શહેરની મધ્યમાં જલાની જાર વિસ્તારમાં છેલ્લા 350 વર્ષ જૂની ‘જલાની જાર ગરબી’માં દર વર્ષે નવરાત્રિ દરમ્યાન સાતમા નોરતે ઈશ્વર વિવાહ યોજાય છે. જેમાં કોઈપણ જાતના વાજિંત્રો વગર માત્ર ‘નોબત’ના તાલે પીતાંબર, ધોતીયું પહેરીને માત્ર પુરુષો ઈશ્વર વિવાહના ગાન સાથે ગરબે ઘૂમે છે.

Navratri Celebration 2022: 350 years old tradition of Ishwar Vivah in Jamnagar! Men with special costumes roam the Garbe

- Advertisement -

આ વર્ષે પણ ગઈકાલે રાત્રે જલાની જાર ગરબી મંડળમાં આ અતિ લોકપ્રિય થયેલો ઈશ્વર વિવાહનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નાત-જાતના ભેદભાવ વગર પુરુષોએ કેશરી પીતાંબર, ધોતીયા, ઝભ્ભા, બંડી ધારણ કરીને આસ્થાભેર ઈશ્વર વિવાહને ઉજવ્યો હતો. ચૂંટણી નજીક છે ત્યારે જામનગર 79 ના ધારાસભ્ય આર.સી. ફળદુ પણ ભાજપના નેતાઓ સાથે આ ઈશ્વર વિવાહમાં પહોંચ્યા હતા. અને ધોતી ઝભ્ભો પહેરી ધારાસભ્ય ફળદુ પણ ઈશ્વર વિવાહમાં જોડાયા હતા.

જામનગરમાં યોજાતા આ ઈશ્વર વિવાહની સૌથી નોંધપાત્ર બાબત એ છે કે, ઢોલ, તબલા, હારમોનીયમ કે અન્ય કોઈ કરતાં કોઈ વાજિંત્રોનો ઉપયોગ કરાતો નથી. પ્રાચીન પરંપરા પ્રમાણે માત્રને માત્ર ‘નોબત’ના તાલે જ ઈશ્વર વિવાહ સંપન્ન થાય છે. એટલું જ નહીં આ મહાકાવ્યનું ચાર-ચાર વખત ગાન કરવામાં આવે છે અને રાત્રે શરૂ થયેલા આ ઈશ્વર વિવાહ વહેલી સવાર સુધી નોન સ્ટોપ સતત સાડા ત્રણ કલાક જેટલા સમય ચાલે છે.

- Advertisement -

Navratri Celebration 2022: 350 years old tradition of Ishwar Vivah in Jamnagar! Men with special costumes roam the Garbe

જામનગર શહેરની મધ્યમાં જલાની જાર વિસ્તારમાં છેલ્લા 350 વર્ષ જૂની ‘જલાની જાર ગરબી’માં દર વર્ષે નવરાત્રિ દરમ્યાન સાતમા નોરતે ઈશ્વર વિવાહ યોજાય છે. જેમાં કોઈપણ જાતના વાજિંત્રો વગર માત્ર ‘નોબત’ના તાલે પીતાંબર, ધોતીયું પહેરીને માત્ર પુરુષો ઈશ્વર વિવાહના ગાન સાથે ગરબે ઘૂમે છે.

- Advertisement -

આસો માસની નવરાત્રીના સાતમા નોરતે ઈશ્વર વિવાહ પૂર્ણ થયા પછી દશેરાના વહેલી સવારે કનકાઈ માતાજીના છંદ અને સ્તુતિ સાથે કાર્યક્રમ પૂર્ણ થાય છે. છોટીકાશી ગણાતા જામનગરમાં જેમ શિવાલયો જગપ્રસિદ્ધ છે તેમ જલાની જારની ગરબીમાં લેવાતા ઈશ્વર વિવાહના કાર્યક્રમે પણ જામનગરને અનેરૂ ધાર્મિક ગૌરવ અપાવ્યું છે. જેને નિહાળવા દેશ ઉપરાંત વિદેશમાંથી પણ લોકો આવતા હોય છે.

You Might Also Like

શક્તિપર્વ નવરાત્રીમાં માં ભગવતીને દેશના શહીદો માટે બાલિકાઓએ પ્રાર્થના કરી

શું છે નવરાત્રીમાં દાંડિયાનો ઈતિહાસ?

રોટરી ક્લબ જમશેદપુરમાં વાઇબ્રન્ટ નવરાત્રીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું

Navratri best street food : નવરાત્રીમાં ગરબા સાથે નાઇટ લાઇફ એન્જોય કરવા આ સ્ટ્રીટ ફૂડ કરો ટ્રાય

નવરાત્રી વ્રત રેસીપી: જો તમને ઉપવાસ દરમિયાન ખૂબ ભૂખ લાગે છે, તો સાબુદાણાની ખીચડી તૈયાર કરો અને ખાઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
ધર્મદર્શન 10/07/2025
આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
ધર્મદર્શન 10/07/2025
આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
ધર્મદર્શન 09/07/2025
રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
ધર્મદર્શન 09/07/2025
શરીરમાં નબળી નસોનું મુખ્ય કારણ શરીરમાં આ વિટામિનનો અભાવ છે, તે ચેતાતંત્ર પર ખરાબ અસર કરે છે.
હેલ્થ 08/07/2025
- Advertisement -

You Might Also Like

Navratri 2023Navratri History & Culture

નવરાત્રી શું છે અને શા માટે ઉજવીએ છીએ?

1 Min Read
Navratri 2023Famous Temples to Visit

નવરાત્રી વિશેષ: ભારતમાં દુર્ગા મંદિરોની અવશ્ય મુલાકાત લો

6 Min Read
Navratri 2023Navratri Celebration

નવરાત્રી 2023: હિન્દુ તહેવારના દરેક દિવસ માટે 9 રંગોળી ડિઝાઇન

2 Min Read
Navratri 2023Navratri Puja

નવરાત્રિના બીજા દિવસે કરવામાં આવે છે માતા બ્રહ્મચારિણીની પૂજા, જાણો કેવી રીતે પડ્યું તેનું નામ

2 Min Read
Navratri 2023Navratri Puja

નવરાત્રિ દરમિયાન અખંડ દીવો શા માટે પ્રગટાવો? જાણો તેનું મહત્વ, લાભ, નિયમો, મંત્ર અને શુભ સમય

7 Min Read
Navratri 2023Navratri Celebrationનેશનલ

નવરાત્રી ઉજવણી: આ યુવાને રામ મંદિર, પીએમ મોદી, ચંદ્રયાન-3 દર્શાવતી 3-કિલોની પાઘડી બનાવી જુઓ વિડીયોમાં

1 Min Read
Navratri 2023Navratri History & Culture

નવરાત્રીનું મહત્વ: નવરાત્રી શા માટે ઉજવવામાં આવે છે?

3 Min Read
Navratri 2023Famous Temples to Visit

સોલ્ટ લેકની ટોચની 5 ભીડ ખેંચનાર દુર્ગા પૂજા

7 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel