The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Tuesday, Jun 17, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > Navratri 2023 > Navratri History & Culture > Navratri culture 2023: ચોટીલામાં હવન કુંડમાંથી તેજ સ્વ રૂપે પ્રગટ થયા હતા મહાશકિત! જાણો કેવો છે ઇતિહાસ
Navratri 2023Navratri History & Culture

Navratri culture 2023: ચોટીલામાં હવન કુંડમાંથી તેજ સ્વ રૂપે પ્રગટ થયા હતા મહાશકિત! જાણો કેવો છે ઇતિહાસ

Jignesh Bhai
Last updated: 03/10/2023 11:32 AM
Jignesh Bhai
Share
SHARE

Navratri culture 2023:  નવરાત્રિમાં આજે વાત કરીશું સૌરાષ્ટ્રના રાજકોટ પાસે ચોટીલાનો ડુંગર આવેલા માતાજીની. જેની પર મા ચામુંડા બીરાજમાન છે. રોજના હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા અહીં આવે છે અને આશરે 650 જેવા પગથિયા ઉપર ચડીને જાય છે. આ મંદિરમાં સમગ્ર ભારતમાંથી લોકો દર્શન અર્થે આવે છે. ચામુંડા માતાના મંદિરમાં ઘણા પરચા માતાએ પૂર્ણ કર્યા છે.

ચામુંડા માતાજીને રણ-ચંડી તરીકે પણ ઓળખવામાં આવે છે. માતા ચામુંડા દુર્ગાનું સ્વરૂપ છે અને ટે શક્તિની દેવી છે. તેમની છબીમાં તેમની જોડિયા પ્રતિકૃતિ દેખાય છેકે તેમને ચંડી-ચામુંડા પણ કહેવામાં આવે છે. ચામુંડા માતાજીની છબીમાં તેમની ઓળખ મોટી આંખો તથા લાલ અથવા લીલા રંગના વસ્ત્રો તથા ગળામાં ફૂલોના હાર વડે થઈ શકે છે.

Navratri culture 2022: Mahashakita appeared as self from Havan Kund in Chotila! Know what history is like

- Advertisement -

થાનપુરાણ નામના પુસ્તકમાં થયેલા ઉલ્લેખ અનુસાર શ્રી ચામુંડા માતાજીનો ડુંગર હજારો વર્ષ જૂનો છે. દેવી ભાગવત અનુસાર હજારો વર્ષ પહેલા અહિંયા ચંડ અને મુંડ નામના બે રાક્ષસો રહેતા હતા. તે લોકોને ખુબ પરેશાન કરતા હતા. છેવટે તેમનાથી કંટાળી જઈને ઋષિ મુનીઓએ યજ્ઞ કરીને આદ્યા શકિત માં ની પ્રાર્થના કરી. પછી તે હવન કુંડમાંથી તેજ સ્‍વરૂપે મહાશકિત પ્રગટ થયા, અને તે જ મહાશકિતએ ચંડ અને મુંડ નામના બે રાક્ષસોનો વધ કર્યો. જ્યાં ચંડ મુડનો વધ કર્યો એ જ ડુંગર પર માતાની સ્થાપના કરવામાં આવી છે.

ચામુંડા માતાનું વાહન સિંહ છે. આજે પણ ત્યાં રોજ રાત્રે સિંહ સાક્ષાત આવે છે. એટલા માટે સાંજે સાત વાગ્યા પછી આ મંદિરમાં કોઇ રહેતું નથી. ખૂદ પૂજારી પણ ડુંગરી ઊતરી નીચે આવી જાય છે. માતાની મૂર્તિ સિવાય રાત્રે ડુંગર પર કોઇ રહેતું નથી. માતાની રક્ષા કરવા સાક્ષાત કાલભૈરવ મંદિર બહાર ચોકી કરે છે. એવું પણ લોકો દ્વારા સાંભળવા મળ્યું છે.

- Advertisement -

અગાઉ ચોટીલા પર ખાચર વંશના રાજાઓનું શાસન હતું. ચોટીલા પ્રસિદ્ધ ગુજરાતી કવિ ઝવેરચંદ મેઘાણીનું જન્મસ્થળ પણ છે. મંદિરના વ્યવસ્થિતપણે વિકાસ કરી શકાય તે હેતુથી 1964માં શ્રી ચામુંડા માતાજી ડુંગર પબ્લિક ટ્રસ્ટ રજિસ્ટર કરાવવામાં આવ્યું, જેમાં હાલ કુલ 17 ટ્રસ્ટી છે. સ્વ. મહંતશ્રી ગુલાબગિરિ બાપુ ચામુંડા માતાજીની પૂજા-અર્ચના કરતા હતાં. હવે તેમનાં વંશના વારસદારો પરંપરાગત રીતે માતાજીની સેવા-પૂજા કરે છે.

You Might Also Like

શક્તિપર્વ નવરાત્રીમાં માં ભગવતીને દેશના શહીદો માટે બાલિકાઓએ પ્રાર્થના કરી

શું છે નવરાત્રીમાં દાંડિયાનો ઈતિહાસ?

રોટરી ક્લબ જમશેદપુરમાં વાઇબ્રન્ટ નવરાત્રીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું

Navratri best street food : નવરાત્રીમાં ગરબા સાથે નાઇટ લાઇફ એન્જોય કરવા આ સ્ટ્રીટ ફૂડ કરો ટ્રાય

નવરાત્રી વ્રત રેસીપી: જો તમને ઉપવાસ દરમિયાન ખૂબ ભૂખ લાગે છે, તો સાબુદાણાની ખીચડી તૈયાર કરો અને ખાઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

સાયબર છેતરપિંડીની નવી પદ્ધતિ, એન્ડ્રોઇડ યુઝર્સ ભૂલથી પણ આ ભૂલ ન કરતા
ગેજેટ ટેક્નોલોજી 17/06/2025
શુભમન ગિલ પાસે ઇતિહાસ રચવાની તક, તેની પહેલી શ્રેણીમાં સુવર્ણ તક
સ્પોર્ટ્સ 17/06/2025
સવારે ખાલી પેટે ડ્રાયફ્રૂટ્સ ખાવાની સાચી રીત કઈ છે, શું ખાવું અને શું ન ખાવું, બધું જ જાણો
હેલ્થ 17/06/2025
યુરિક એસિડ વધવાનું પહેલું લક્ષણ શું છે, શરીરમાં કઈ સમસ્યાઓ થવા લાગે છે, જાણો ક્યારે સાવધાન રહેવું જોઈએ
હેલ્થ 17/06/2025
આજ નું પંચાંગ 17 જૂન 2025: આજે છે અષાઢ કૃષ્ણ ષષ્ઠી તિથિ, શુભ મુહૂર્ત અને રાહુકાળ સમય
ધર્મદર્શન 17/06/2025
- Advertisement -

You Might Also Like

Navratri 2023Navratri History & Culture

નવરાત્રી શું છે અને શા માટે ઉજવીએ છીએ?

1 Min Read
Navratri 2023Famous Temples to Visit

નવરાત્રી વિશેષ: ભારતમાં દુર્ગા મંદિરોની અવશ્ય મુલાકાત લો

6 Min Read
Navratri 2023Navratri Celebration

નવરાત્રી 2023: હિન્દુ તહેવારના દરેક દિવસ માટે 9 રંગોળી ડિઝાઇન

2 Min Read
Navratri 2023Navratri Puja

નવરાત્રિના બીજા દિવસે કરવામાં આવે છે માતા બ્રહ્મચારિણીની પૂજા, જાણો કેવી રીતે પડ્યું તેનું નામ

2 Min Read
Navratri 2023Navratri Puja

નવરાત્રિ દરમિયાન અખંડ દીવો શા માટે પ્રગટાવો? જાણો તેનું મહત્વ, લાભ, નિયમો, મંત્ર અને શુભ સમય

7 Min Read
Navratri 2023Navratri Celebrationનેશનલ

નવરાત્રી ઉજવણી: આ યુવાને રામ મંદિર, પીએમ મોદી, ચંદ્રયાન-3 દર્શાવતી 3-કિલોની પાઘડી બનાવી જુઓ વિડીયોમાં

1 Min Read
Navratri 2023Navratri History & Culture

નવરાત્રીનું મહત્વ: નવરાત્રી શા માટે ઉજવવામાં આવે છે?

3 Min Read
Navratri 2023Famous Temples to Visit

સોલ્ટ લેકની ટોચની 5 ભીડ ખેંચનાર દુર્ગા પૂજા

7 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel