The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Thursday, Aug 7, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > જાણવા જેવું > એક એવુ ગામ જ્યાં માણસો તો શું પશુ-પક્ષી પણ આંધળા થઈ જાય છે….જાણો રહસ્યમય ગામ વિશે..
જાણવા જેવું

એક એવુ ગામ જ્યાં માણસો તો શું પશુ-પક્ષી પણ આંધળા થઈ જાય છે….જાણો રહસ્યમય ગામ વિશે..

admin
Last updated: 21/11/2020 7:02 PM
admin
Share
SHARE

સામાન્ય રીતે આ દુનિયા આપણને સાધારણ લાગે છે. કારણ કે આપણે આ દુનિયામાં સામાન્ય ચીજો જ જોઇ છે. જ્યારે આ દુનિયા એટલી સાધારણ નથી. પરંતુ આ ધરતી ઉપર એક એકથી ચડિયાતી રહસ્યમયી જગ્યાઓ છે. જીવ-જંતુ, નદિઓ-તળાવ વગેરે ઉપસ્થિત છે. આજે અમે તમને એક ગામ વિશે જણાવીશું જેનું રહસ્ય ઉકેલવું એ આકાશના તારા ગણવા સમાન છે.

ધરતી ઉપર એક એવું ગામ છે જેમાં રહેનારા દરેક લોકો, પશુ-પક્ષીઓ બધા અંધ છે. છેલ્લા ઘણા વર્ષોથી આ ગામના રહસ્યને લઈ જાત જાતની ચર્ચાઓ ચાલી રહી હતી.  આ અહેવાલ પ્રકાશિત થયા બાદ લોકોમાં પણ કુતુહલતા સર્જાઈ હતી કે એવું તો શું હશે કે માણસો અને પશુ-પક્ષી આંધળા થઈ જતા હશે. આંધળા થવાના કારણે આ ગામમાં રહેનારા પક્ષીઓ ઉડી શકતા નથી. અંધ આંખોથી ઉડવાનો પ્રયત્ન કરાય છે પરંતુ ગમે તે જગ્યાએ ટકરાઇને ઘાયલ થઇ જાય છે. આવી જ સ્થિતિ ગામમાં રહેનારા જીવ-જંતુઓની પણ છે.

- Advertisement -

પ્રાણીઓ પોતાના માટે ભોજનની વ્યવસ્થા કરી શકતા નથી. આ ગામનું નામ ટિલ્ટેપક છે. જ્યાં જન્મનાર બાળકો સંપૂર્ણ પણે સ્વસ્થ હોય છે પરંતુ થોડા દિવસના અંતરમાં તેમની આંખોનું તેજ જતું રહે છે.આ ગામમાં મોટાભાગના જોપોટેક સમુદાયના લોકો રહે છે. આ ગામમાં કુલ 70 ઘર છે. એકપણ ઘરમાં બારી નથી. કારણ કે બધા લોકો જોઇ શકતા નથી. તેમન સૂર્યથી મળતા પ્રકાશથી કંઇ જ લેવા દેવા નથી. આખા ગામમાં આંધળાપણા પાછળ કારણ એક ઝાડ છે. આંધત્વ પાછળ જવાબદાર ઝાડનું નામ લાવઝુએજા છે. જેને જોતાની સાથે જ માણસો, પશુ-પક્ષીઓ બધા જ આંધળા થઇ જાય છે. આ અંગે જ્યારે વૈજ્ઞાનિકોને જાણ થઇ ત્યારે વૈજ્ઞાનિકોની એક ટીમ ટિલ્ટેપક ગામે આવી પહોંચી. પરંતુ વૈજ્ઞાનિકોએ આ ઝાડને નહીં પરંતુ એક વસ્તુને અંધત્વનું કારણ ગણાવી હતી. એક હિન્દી વેબસાઇટ પ્રમાણે આ ગામ ભારતમાં જ આવ્યું છે. વૈજ્ઞાનિકોએ આ પાછળનું મુખ્ય કારણ જણાવતા કહ્યુ કે , ઝાડમાં કંઇ જ નથી. જેનાથી જોઇને લોકો આંધળા થઇ જાય. જોકે, અંહીં ઝેરી માંખીઓ રહે છે જેના કરડવાથી લોકોના શરીરમાં ખતરનાક કીટાણું પ્રવેશે છે અને કીટાણુ શરીમાં પ્રવેશ કરીને આંખોની મુખ્ય નશોને બંધી દે છે જેના કારણે દરેકની આંખોનું તેજ જતું રહે છે.

- Advertisement -

You Might Also Like

લાલ બહાદુર શાસ્ત્રીનું મૃત્યુ એક રહસ્ય જ રહી ગયું, જાણો શું થયું હતું તે રાતે

યુદ્ધ વચ્ચે પીએમની અપીલ પર આખા દેશે શરૂ કર્યા ઉપવાસ , વાંચો લાલ બહાદુર શાસ્ત્રીની પુણ્યતિથિ પર તેમની સાથે જોડાયેલી રસપ્રદ વાતો.

શા માટે આપણે વૃક્ષો પર લોખંડની ચાદર લગાવીએ છીએ, તેનો હેતુ શું છે? 90 ટકા લોકોને ખબર નહીં હોય!

વિદેશમાં ભારતીય રાજદૂતોનો કોણ પગાર ચૂકવે છે? જાણો કેવી રીતે નક્કી થાય છે પગાર

ખેડૂતોના મુદ્દે કેન્દ્રથી ગુસ્સે થયા ઉપાધ્યક્ષ જગદીપ ધનખડ, કહ્યું- આપણું વચન કેમ પૂરું ના કર્યું ?

TAGGED:ajab gajabblindeye catcherઅજબ ગજબગામ
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
ધર્મદર્શન 10/07/2025
આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
ધર્મદર્શન 10/07/2025
આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
ધર્મદર્શન 09/07/2025
રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
ધર્મદર્શન 09/07/2025
શરીરમાં નબળી નસોનું મુખ્ય કારણ શરીરમાં આ વિટામિનનો અભાવ છે, તે ચેતાતંત્ર પર ખરાબ અસર કરે છે.
હેલ્થ 08/07/2025
- Advertisement -

You Might Also Like

જાણવા જેવું

600 વર્ષ જૂના મંદિરની છત પર મૂળ વિનાનું વૃક્ષ જોઈને વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત!

3 Min Read
જાણવા જેવું

ઈમેલને સત્તાવાર વાતચીત ગણવામાં આવે છે, શું WhatsAppની અંગત ચેટ પણ કાયદેસર છે?

2 Min Read
જાણવા જેવું

ગેમ ઓફ થ્રોન્સ થ્રોન્સની આટલા કરોડોમાં થઈ હતી હરાજી, 6 મિનિટમાં વેચાઈ ગયું

3 Min Read
જાણવા જેવું

NIA, NSG, FSL વચ્ચે શું તફાવત છે અને આ ત્રણ એજન્સીઓનું શું કામ છે?

4 Min Read
જાણવા જેવું

ભારતીયો કઈ ઋતુમાં સૌથી વધુ ખુશ રહે છે, શિયાળો, ઉનાળો કે વરસાદની ઋતુ?

2 Min Read
જાણવા જેવું

Offbeat News: નારંગી આઈસ્ક્રીમ કેવી રીતે બને છે તેનો વીડિયો થયો વાયરલ, જોઈને લોકો ચોંકી ગયા

2 Min Read
જાણવા જેવું

Offbeat News: કાર ચલાવતી વખતે વ્યક્તિએ હેલ્મેટના પહેરતા 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો, શું છે કારણ?

3 Min Read
જાણવા જેવું

Offbeat News: આતે વળી કેવું રેલવે સ્ટેશન કે જેનું કોઈ નામ જ નથી, જાણો આ કારણ

3 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel