The Squirrel
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
      • કચ્છ
      • ખેડા
      • ગાંધીનગર
      • ગીર સોમનાથ
      • ડાંગ
      • છોટાઉદેપુર
      • જુનાગઢ
      • તાપી
      • દાહોદ
      • દેવભુમિ દ્વારકા
      • નર્મદા
      • નવસારી
      • પાટણ
      • પોરબંદર
      • પંચમહાલ
      • બનાસકાંઠા
      • બોટાદ
      • ભરુચ
      • મહિસાગર
      • મહેસાણા
      • મોરબી
      • વલસાડ
      • સાબરકાંઠા
      • સુરેન્દ્રનગર
      • અમરેલી
      • અરવલ્લી
      • આણંદ
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
  • નેશનલ
  • Uncategorized
  • ગુજરાત
  • સ્પોર્ટ્સ
  • એન્ટરટેનમેન્ટ
  • Gujarat
Tuesday, Aug 5, 2025
The SquirrelThe Squirrel
Font ResizerAa
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
  • હેલ્થ
Search
  • ગુજરાત
    • અમદાવાદ
    • વડોદરા
    • સુરત
    • રાજકોટ
    • જામનગર
    • ભાવનગર
    • મારું શહેર
  • ઇન્ડિયા
  • વર્લ્ડ
  • બીઝનેસ
  • ધર્મદર્શન
  • સ્પોર્ટ્સ
  • ઓટોમોબાઈલ
  • એન્ટરટેનમેન્ટ
    • બોલીવુડ
  • હેલ્થ
Follow US
The Squirrel > Blog > નેશનલ > પીએમ મોદીએ 7મી વખત લાલ કિલ્લા પરથી લહેરાવ્યો તિરંગો, કોણે કેટલીવાર તિરંગો લહેરાવ્યો જાણો
નેશનલજાણવા જેવું

પીએમ મોદીએ 7મી વખત લાલ કિલ્લા પરથી લહેરાવ્યો તિરંગો, કોણે કેટલીવાર તિરંગો લહેરાવ્યો જાણો

admin
Last updated: 15/08/2020 12:09 PM
admin
Share
SHARE

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 74માં સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પરથી દેશની આન બાન શાન એવા તિરંગાને લહેરાવ્યો હતો. લાલ કિલ્લો દેશની અનેક ઘટનાનો સાક્ષી છે. ત્યારે પીએમ મોદીએ આ સાથે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને પણ પાછળ છોડી દીધા છે.

પીએમ મોદીએ સતત સાતમીવાર લાલ કિલ્લા પરથી તિરંગાને લહેરાવ્યો છે. અટલજી પહેલાં વડાપ્રધાન હતા, જેમણે 6 વાર લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવ્યો હતો. લાલ કિલ્લા પરથી સૌથી વધારે વખત ધ્વજ લહેરાવનાર વડાપ્રધાનોના લિસ્ટમાં મોદી ચોથા નંબરે આવી ગયા છે.

- Advertisement -

(અટલ બિહારી વાજપેયી)

વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ સૌથી વધુ વખત 17 વાર લાલ કિલ્લા પરથી ધ્વજ લહેરાવ્યો છે. બીજા નંબરે ઈન્દિરા ગાંધી છે. તેમને આ મોકો 16 વખત મળ્યો છે. જ્યારે વડાપ્રધાન મનમોહન સિંહ આ લિસ્ટમાં ત્રીજા નંબરે છે. તેમણે 10 વખત લાલ કિલ્લા પરથી ધ્વજ લહેરાવ્યો છે. જ્યારે રાજીવ ગાંધીએ 5 વખત લાલ કિલ્લા પરથી ધ્વજ લહેરાવ્યો છે.

- Advertisement -

મહત્વનું છે કે, ગુલઝારી લાલ નંદા બે વાર 13-13 દિવસ માટે દેશના વડાપ્રધાન બન્યા. પહેલીવાર 27 મેથી 9 જૂન 1964 સુધી અને બીજી વાર 11 જાન્યુઆરી 1966 સુધી વડાપ્રધાન રહ્યા હતા. જ્યારે ચંદ્રશેખર 10 નવેમ્બર 1990થી 21 જૂન 1991 સુધી 8 મહિના વડાપ્રધાન રહ્યા. પરંતુ આ બંને નેતાઓને લાલ કિલ્લા પરથી ધ્વજ લહેરાવાનો મોકો નહતો મળ્યો.

- Advertisement -

વડાપ્રધાન                                કેટલીવાર લહેરાવ્યો તિરંગો

જવાહરલાલ નહેરુ                        17 વખત

- Advertisement -
- Advertisement -

ઈન્દિરા ગાંધી                               16 વખત

મનમોહનસિંહ                             10 વખત

નરેન્દ્ર મોદી                                   7 વખત

- Advertisement -

અટલ બિહારી વાજપેયી               6 વખત

રાજીવ ગાંધી                                 5 વખત

You Might Also Like

લાલ બહાદુર શાસ્ત્રીનું મૃત્યુ એક રહસ્ય જ રહી ગયું, જાણો શું થયું હતું તે રાતે

યુદ્ધ વચ્ચે પીએમની અપીલ પર આખા દેશે શરૂ કર્યા ઉપવાસ , વાંચો લાલ બહાદુર શાસ્ત્રીની પુણ્યતિથિ પર તેમની સાથે જોડાયેલી રસપ્રદ વાતો.

શા માટે આપણે વૃક્ષો પર લોખંડની ચાદર લગાવીએ છીએ, તેનો હેતુ શું છે? 90 ટકા લોકોને ખબર નહીં હોય!

વિદેશમાં ભારતીય રાજદૂતોનો કોણ પગાર ચૂકવે છે? જાણો કેવી રીતે નક્કી થાય છે પગાર

ખેડૂતોના મુદ્દે કેન્દ્રથી ગુસ્સે થયા ઉપાધ્યક્ષ જગદીપ ધનખડ, કહ્યું- આપણું વચન કેમ પૂરું ના કર્યું ?

TAGGED:atal bihari vajpayeeindependence dayindependence day celebrationindiamanmohan sinhpm modi
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link Print
- Advertisement -

Latest News

આજનું પંચાંગ 10 જુલાઈ ૨૦૨૫: આજે ગુરુ પૂર્ણિમાનો ઉપવાસ, પૂજાનો શુભ સમય જાણો
ધર્મદર્શન 10/07/2025
આજે ગુરુ પૂર્ણિમાના દિવસે, આ રાશિઓ માટે સુવર્ણ સમય શરૂ થશે, જાણો તમારી દૈનિક રાશિફળ
ધર્મદર્શન 10/07/2025
આજનું પંચાંગ 9 જુલાઈ 2025: આજે છે અષાઢ શુક્લ ચતુર્દશી તિથિ, જાણો શુભ મુહૂર્ત અને રાહુકાલનો સમય
ધર્મદર્શન 09/07/2025
રચાયો ગજકેસરી યોગ, આ રાશિના જાતકોના નસીબના તારાઓને ચમકશે, દૈનિક કુંડળીને જાણશે
ધર્મદર્શન 09/07/2025
શરીરમાં નબળી નસોનું મુખ્ય કારણ શરીરમાં આ વિટામિનનો અભાવ છે, તે ચેતાતંત્ર પર ખરાબ અસર કરે છે.
હેલ્થ 08/07/2025
- Advertisement -

You Might Also Like

જાણવા જેવું

600 વર્ષ જૂના મંદિરની છત પર મૂળ વિનાનું વૃક્ષ જોઈને વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યચકિત!

3 Min Read
નેશનલ

ઝારખંડ ભયાનક: મહિલાએ નાની દીકરીનું ‘બલિદાન’ આપ્યું, શરીરના ટુકડા કરી તેનું લીવર ખાય

3 Min Read
જાણવા જેવું

ઈમેલને સત્તાવાર વાતચીત ગણવામાં આવે છે, શું WhatsAppની અંગત ચેટ પણ કાયદેસર છે?

2 Min Read
જાણવા જેવું

ગેમ ઓફ થ્રોન્સ થ્રોન્સની આટલા કરોડોમાં થઈ હતી હરાજી, 6 મિનિટમાં વેચાઈ ગયું

3 Min Read
જાણવા જેવું

NIA, NSG, FSL વચ્ચે શું તફાવત છે અને આ ત્રણ એજન્સીઓનું શું કામ છે?

4 Min Read
જાણવા જેવું

ભારતીયો કઈ ઋતુમાં સૌથી વધુ ખુશ રહે છે, શિયાળો, ઉનાળો કે વરસાદની ઋતુ?

2 Min Read
નેશનલ

Waqf Bill: શું વકફમાં ફેરફારનો સમય આવી ગયો છે? લાખો લોકો બિલને લઈને સરકારને ઈમેલ કેમ મોકલી રહ્યા છે?

7 Min Read
નેશનલ

અનામત રદ કરવા પર રાહુલ ગાંધીએ શું કહ્યું? ભારતમાં હકારાત્મક કાર્યવાહી માટે ‘ખતરો’

5 Min Read

Social Networks

Facebook-f Youtube Rss

As Seen On

The Squirrel
The Squirrel
The Squirrel
The Squirrel
© 2024 The Squirrel. BLACK HOLE STUDIO. All Rights Reserved.
The Squirrel
The Squirrel